કારણ: જે નિર્દેશફ્રેમમાં ન્યુટનના ગતિના નિયમો લાગુ પાડી શકાતા હોય તે અજડત્વની નિર્દેશફ્રેમ છે.
કારણ: બોલ બેરિંગ કંપન ઘટાડે છે અને સારી સ્થિરતા આપે છે.
કારણ: એવી કોઈ નિર્દેશફ્રેમ કે જેમાં ન્યુટન ના ગતિના નિયમો લાગુ પાડી શકાતા હોય તેને અજડત્વિય નિર્દેશફ્રેમ કહેવાય.
કારણ: ન્યુટન ના ત્રીજા નિયમ મુજબ હવા તેને આગળ વધવા માટે જરુરી ધક્કો આપે છે.
વિધાન $1$: ઘોડાગાડી ને તમે ધક્કો મારો તો તે ચાલતી નથી પરંતુ તે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં બળ લગાવીને તમને ધકેલે છે.
વિધાન $2$: વિધાન $1$ માં જણાવેલા બળો એકબીજા ની અસરને નાબૂદ કરે છે તેથી ઘોડાગાડી ચાલતી નથી