$0.050\,M\,Ba \left( NO _3\right)_2$ ના $25.0\,mL$ ને $0.020\,M,NaF$,ના $25.0\,mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે.$298\,K$ પર $BaF _2$ ની $Ksp\, 0.5 \times 10^{-6}$ છે.$\left[ Ba ^{2+}\right]\left[ F ^{-}\right]^2$ અને $Ksp$ નો ગુણોત્તર $........$ છે.
  • A$2$
  • B$3$
  • C$5$
  • D$4$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
c
\({\left[ Ba ^{+2}\right]=\frac{25 \times 0.05}{50}=0.025 M }\)

\({\left[ F ^{-}\right]=\frac{25 \times 0.02}{50}=0.01 M }\)

\({\left[ Ba ^{+2}\right]\left[ F ^{-}\right]^2=25 \times 10^{-7}}\)

\(K _{ sp }=5 \times 10^{-7} \text { (given) }\)

\(\text { Ratio }=\frac{\left[ Ba ^{+2}\right]\left[ F ^{-}\right]^2}{ K _{ sp }}=5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ $H_3O^+$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ? 
    View Solution
  • 2
    $NH_2CH_2COOH$ સૂત્ર ધરાવતું સંયોજન......
    View Solution
  • 3
    $HCl + HF$ $\rightleftharpoons$ $H_2^ + Cl + {F^ - }$પ્રક્રિયામાં સંયોજન $HCl$ ની વર્તણૂક...... હોય.
    View Solution
  • 4
    $Mg^{+2}, Zn^{+2}$, અને $Fe^{+3}$ હાઇડ્રોકસાઇડની દ્રાવ્યતા ગુણાકાર ઘટે છે તો હાઇડ્રોકસાઇડનો અવક્ષેપ ક્રમ ...... $K_{sp}\, Mg(OH)_2 > K_{sp}\,Zn(OH)_2 > K_{sp}\, Fe(OH)_3$
    View Solution
  • 5
    $NaCl$ નું જલવિભાજન થતું નથી. કારણ કે......
    View Solution
  • 6
    $45\,^oC$ તાપમાને તટસ્થ દ્રાવણનો $pK_w = 13.36$ છે. તો દ્રાવણની $p^H$ ..... થશે.
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલ છે.

    વિધાનો $I:$ મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે.

    વિધાનો $II:$ મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    ક્યુ સંયોજન લુઈસ એસિડ નથી?
    View Solution
  • 9
    જો હાઇડ્રેઝિન $N_2H_4$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $9.6\times 10^{-9}$ હોય, તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1\,M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે ?
    View Solution
  • 10
    જો પાણીના આયનિક અચળાંક નું મુલ્ય $ 1.8 \times 10^{-16}$ છે તો પાણીની આયોનિક નીપજ કેટલી હોય ?
    View Solution