$0.1 \,M\, NH_4Cl + 0.01\,M\, NH_4OH$ ધરાવતા $10\, ml$ દ્રાવણ છે તો શું ઉમેરવાથી દ્રાવણની $pH$ બદલાતી નથી ?
A$1\, ml$ પાણી ઉમેરવાથી
B$5\, ml. \,of\, 0.1\, M\, NH_4Cl$ ઉમેરવાથી
C$5\, ml.\, of\, 0.1\, M \,NH_4OH$ ઉમેરવાથી
D$10\, ml\,. of \,0.1\, M\, NH_4Cl$ ઉમેરવાથી
Medium
Download our app for free and get started
a બરફ દ્રાવણમાં \(1\) મિલી પાણી ઉમેરવાથી \(pH\) બદલાતી નથી.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લિટર બફર દ્રાવણ એ $NH _3$ અને $NH _4 Cl$ દરેકના $0.1\,mole$ ધરાવે છે. તેમાં દ્રાવ્ય વાયુમય $HCl$ ના $0.02\,mole$ ને ઓગાળતા, દ્રાવણની $pH ...........\times 10^{-3}$ મળે છે. (નજીકનો પૂર્ણાક)
$\left[\right.$ આપેલ : $pK _{ b }\left( NH _3\right)=4.745$
વર્ગ $12$ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની $pH\,8.26$ હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો $......\,g$ જથ્થો , $0.2\, M$ એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે.
સલ્ફ્યુરસ એસિડ $\left( H _{2} SO _{3}\right)$ $Ka _{1}=1.7 \times 10^{-2}$ અને $Ka _{2}=6.4 \times 10^{-8}$ ધરાવે છે. $0.588 \,M\, H _{2} SO _{3}$ ની $pH$ ....... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)