$0.125\,g$ કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા $22.78\, mL$ નાઈટ્રોજન વાયુ ને $280 \,K$ અને $759\, mm \,Hg$ પર $KOH$ ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $......$ છે. (નજીકનો પૂર્ણાંક )

આપેલું છે :

$(a)\,280\, K$ પર પાણીનું બાષ્પદબાણ= $14.2\, mm\, Hg$.

$(b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}$

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
$V =22.78\,ml , T =280\,K$

$P _{\text {total }}=759\,mmHg$

$P _{ N _{2}}=759-14.2=744.8\,mmHg$

$n _{ N _{2}}=\frac{744.8 \times 22.78}{760 \times 1000 \times 0.082 \times 280}=0.00097$

$W _{\text {Nitrogen }}=0.02716$

$\% N =\frac{0.02716}{0.125} \times 1000=21.728$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.0833$  મોલ કાર્બોહાઈડ્રેટ $1\,g$  હાઈડ્રોજન ધરાવે તથા તેનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ હોય તો તેનું અણુસૂત્ર જણાવો.
    View Solution
  • 2
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 3
    $0.25 \,g$ ક્લોરિન યુક્ત એક કાર્બનિક સંયોજન, કેરિયસ પરિમાપનમાં $0.40\, g$ સિલ્વર ક્લોરાઈડ આપે છે, તો સંયોજનમાં ક્લોરિનની ટકાવારી ........... છે. [નજીકનો પૂર્ણાંક]

    (આપલું છે $: Ag$નો અણુભાર $108 \,g\, mol ^{-1}$ અને $Cl$ નો અણુભાર $35.5\, g\, mol ^{-1}$ )

    View Solution
  • 4
    નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$  કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો  એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$  દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$  મોલર $NaOH$  દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
    View Solution
  • 5
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 6
    લેસાઈન કસોટીનો મૂળભૂત સિદ્ધાંત શું છે ?
    View Solution
  • 7
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 8
    પ્રૂશિયન બ્લૂ રચાય છે,જ્યારે ..... .
    View Solution
  • 9
    નીચે આપેલ પેપર ક્રોમેટોગ્રાફીની માહિતીનો ઉપયોગ કરતાં 

    $A$ નું ગણતરી કરેલ $R_f$ મૂલ્ય .......... $\times 10^{-1}$ છે.

    View Solution
  • 10
    સલ્ફરની પરખ કરવા માટેની લેસાઈન કસોટીમાં કાળા અવક્ષેપ કયો પદાર્થ બનાવાને કારણે મળે છે ?
    View Solution