$0.2\, M$ દ્વિબેઝિક એસિડ $(H_2A)$ ના જલીય દ્રાવણની $pH\,1.699$ છે. તો $T\, K$ તાપમાને તેનુ અભિસરણ દબાણ ......... $\mathrm{RT}$
  • A$0.22$
  • B$0.02$
  • C$0.4$
  • D$0.1$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.0\, M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH\, 2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.
    View Solution
  • 2
    કયું અવલોકન $(s)$ પ્રતિબિંબ $(s)$સંખ્યાત્મક ગુણધર્મ છે ?

    $(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે 

    $(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે  છે

    $(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે 

    નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો 

    View Solution
  • 3
    નિર્બળ એસિડ $HX $ ના $ 0.2 $ મોલલ જલીય દ્રાવણમાં આયનીકરણ અંશ $0.3 $ છે. પાણી માટે $K_f$$1.85 $ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ નજીક હશે.
    View Solution
  • 4
    $1.80 \,g$ દ્રાવ્ય $A$ને $62.5\,cm^3$ ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ $155.1 \,K$ માલુમ પડ્યું. તો દ્રાવ્ય $A$નું મોલર દળ $....\,g mol ^{-1}$માં શોધો.

    (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ $156.0\, K$, ઈથેનોલની ધનતા $0.80\, g\, cm ^{-3}$, ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક $2.00\, K\, kg \,mol ^{-1}$ )

    View Solution
  • 5
    નીચેનામાંથી કોના $0.1\,M$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 6
    $0.2$  મોલલ નિબર્ળ એસિડ ($HX$ )નું જલીય દ્રાવણ $ 20\% $ આયનીકરણ થતા આ દ્રાવણનું ઠારણબિંદુ ......... $^oC.$ ( $K_f= 1.86\,C/m$  પાણી માટે )
    View Solution
  • 7
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 8
    $50$  મિલી સાંદ્ર $H_2SO_4$ $ (36\,N) $ સાથે $50 $ મિલી પાણીને મિશ્ર કરવાથી બનતા દ્રાવણની મોલારીટી .......... $M$ થાય છે.
    View Solution
  • 9
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 10
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution