ઓરડાના તાપમાને, $360\,g$ પાણીમાં $0.60\, g$ યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ  $35\, mm\, Hg$ હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. $\mathrm{mm\,Hg}$ જણાવો. 

(યુરિયાનો અણુભાર $= 60\, g\, mol^{-1}$)

  • A$0.027$
  • B$0.031$
  • C$0.028$
  • D$0.017$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
Lowering of vapour pressure \( = \,{p^o}\, - \,p\, = \,{p^o}.{X_{solute}}\)

\(\therefore \,\,\Delta p\, = \,35\, \times \,\frac{{0.6/60}}{{\frac{{0.6}}{{60}} + \frac{{360}}{{18}}}}\)

\( = 35\, \times \,\frac{{0.01}}{{0.01 + 20}}\, = 35\, \times \,\frac{{0.1}}{{20.01}}\)

  \(= \,0.017\,mm\,Hg\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રવાહીનો cryoscopic constant એ ઠારબિંદુ અવનયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 2
    $100\, mL$ દ્રાવણ $1.43\, g$ of $Na _{2} CO _{3} \cdot xH _{2} O $ ઉમેરીને બનાવવામાં આવ્યું હતું. દ્રાવણની નોર્માલિટી $0.1$ $N.$ છે. $x$નું મૂલ્ય......... ($Na$નું પરમાણ્વીય દળ $23\, g / mol$ છે ) :
    View Solution
  • 3
    ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ $0.50$ છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $119\, torr$ છે અને ટોલ્યુઈનનું $37.0$ $torr$ છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?
    View Solution
  • 4
    મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 5
    …… નું બાષ્પદબાણ મહત્તમ છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
    View Solution
  • 7
    $25^o$ સે. એ કોનું $0.1\,M$  દ્રાવણ મહત્તમ અભિસરણ દબાણ ધરાવે છે?
    View Solution
  • 8
    નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે નીચેના પૈકી ક્યો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 9
    જો $3$ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,ml$ પાણીમાં ઓગાળવામાં આવે છે.તો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^oC$થી $100.52\,^oC$ થઈ જાય છે.ત્યારે દ્રાવણનું પરમાણુ વજન   .............. $\mathrm{g\,mol}^{-1}$ $($પાણી માટે ${K_b}$ $=$ $0.6\,K - m$ $)$
    View Solution
  • 10
    $1$  કિ.ગ્રા. પાણીમાં $ 13.44 $ ગ્રામ $CuCl_2$ દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયનનું માપ કરો. $[K_b= 0.5\,\,kg\,mol^{-1}$,  $CuCl_2$ નો અણુભાર $ - 134.1]$
    View Solution