$1$ ગ્રામ યુરિયાને $ 50 $ ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવતા તે દ્રાવણના બાષ્પદબાણને સાપેક્ષ ઘટાડો એ તેટલા જ પણીમાં ગ્લુકોઝ ને ઓગાળતા બનતા દ્રાવણના બાષ્પદબાણના સાપેક્ષ ઘટાડા જેટલો જ છે, તો કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યો હશે?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.01 m $ $KCl$ અને $0.01 m $ $BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો)ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2°$ સે છે, તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... સે થાય.
જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય $A$નું $1$ મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3\, K$ છે. તે જ દ્રાવકમાં $A$ ના $2$ મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન $6 \,K$ છે. $K _{ b }$ અન $K _{ f }$ નો ગુણોત્તર $K _{ B } / K _{ F } 1: X$ છે, તો $X$ નું મૂલ્ય $.......$
એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.