એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
  • A$1.26$
  • B$0.59$
  • C$0.15$
  • D$0.11$
Medium
Download our app for free and get startedPlay store
d
દ્રાવ્ય કરેલ \(CH_3COOH\) નું વજન \(= 5\,g\)

દ્રાવ્ય કરેલ \(CH_3COOH\) નાં મોલ \(= 5/60\)

ઈથેનોલનું કદ \(= 1\,litre = 1000\,mL\)

ઈથેનોલનું વજન \(= (1000 \times 0.789)\,g = 789\,g\)

દ્રાવણની મોલાલીટી \( = \,\,\frac{{Moles\,\,of\,\,solute}}{{weight\,\,of\,\,solvent\,\,\left( {in\,\,kg} \right)}}\) 

\(\, = \,\,\left\{ {\left. {\frac{5}{{\frac{{60\,\, \times \,\,789}}{{1000}}}}} \right\}\,\, = \,\,0.1056} \right.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $18$  ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2$  ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો $100\,^o$ સે. એ ડલીય દ્રાવણાં બાષ્પ દબાણ એ ..........  ટોર
    View Solution
  • 2
    પાણીનું ગલનબિંદુ $-24^{\circ} \mathrm{C}$ જેટલું જાળવી રાખવા માટે $18.6 \mathrm{~kg}$ પાણીમાં ઈથિલીન ગ્લાયકોલનું $kg$ દળ ઉમેરવામાં આવે છે. (ઈથિલીન ગ્લાયકોલનું મોલર દળ $62 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. , પાણીનો $K_f=1.86 \mathrm{~K} \mathrm{~kg}$ $\left.\mathrm{mol}^{-1}\right) $
    View Solution
  • 3
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 4
    યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
    View Solution
  • 5
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $15\,ppm$  (વજનથી )હોય તો પાણીનાં નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.
    View Solution
  • 6
    આયનીચ સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ નું $0.0020 \,m$ જલીય દ્વાવણ $-0.00732\,^o C$ તાપમાને ઠારણ પામે છે. તો $1$ મોલ આયનીય સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા .........

    $(K_f =-1.86\,^o\, C/m)$

    View Solution
  • 7
    $298$  કે પાણીમાં $N_2$ ની દ્રાવ્યતા માટે હેન્રીની નિયમનો અચળાંક $1.0 \times 10^5$ વાતા. હવામાં $N_2$ ના મોલ અંશ $0.8 $ છે. $298$  કે અનેે $5 $ વાતા. દબાણે $10 $ મોલ પાણીમાં હવામાંથી કેટલા મોલ $N_2$ દ્રાવ્ય થાય ?
    View Solution
  • 8
    બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.
    View Solution
  • 9
    સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે ?
    View Solution
  • 10
    જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
    View Solution