$STP$ એ $0.3000\,m^3$ પાણીમાં $0.0100$  ગ્રામ યુરિયા $[NH_2)_2CO]$ ઉમેરવામાં આવે તો દ્રાવણ માં યુરિયાની મોલાલીટી કેટલી થાય ?
  • A$0.555\,m$
  • B$5.55 \times 10^{-4}\,m$
  • C$33.3\,m$
  • D$3.33 \times 10^{-2}\,m$
Medium
Download our app for free and get startedPlay store
b
Weight of urea \(=0.0100 g\)

Molecular mass of \(\left[\left( NH _{2}\right)_{2} CO \right]=60 g / mol\)

\(\therefore\) No. of moles \(=\frac{0.0100}{60.06}=1.67 \times 10^{-4} mol\)

Now, Mass \(=\) Volume \(\times\) Density

Density of water \(=10^{3} g / dm ^{3}\) and Volume \(=0.3000 dm ^{3}\)

\(\therefore\) Mass of water \(=0.3000 \times 10^{3}=300 g =0.3 kg\)

Molality \(=\frac{\text { Moles of solute }}{\text { Mass of solvent(kg) }}=\frac{1.67 \times 10^{-4}}{0.3}=5.57 \times 10^{-4} m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની માહિતી પરથી $1\, kg$ પાણીમાં $13.44\, g\, CuCl_2$ ઓગાળી બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ...... થશે.

    $(M.wt.$ of $CuCl_2 =134.4 $ અને $K_b = 0.52\, , molal^{-1})$

    View Solution
  • 2
    શુદ્ધ બેન્ઝિન $80\,^oC $ એ ઉકળે છે. $83.4\,g$  બેન્ઝિનમાં $1\,g $ પદાર્થ દ્રાવ્ય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$  છે. જો બેન્ઝિન બાષ્પીકરણની ગુપ્ત ઉષ્મા  $90\,cal$  પ્રતિ ગ્રામ છે, દ્રાવ્યનો અણુભારની ગણતરી ............ $\mathrm{K}$ માં કરો
    View Solution
  • 3
    વજતથી $92\%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 4
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 5
    ગ્લોકોઝના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i) .....$
    View Solution
  • 6
    $300\, K$ તાપમાને રૂધિરનુ અભિસરણ દબાણ $8.21\, atm$ છે.તો આ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલા ............. $\mathrm{g\,L}^{-1}$ થશે ?
    View Solution
  • 7
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution
  • 8
    $25^{\circ} {C}$ પર $A$ અને $B$ નું બાષ્પદબાણ $90\, {~mm}\, {Hg}$ અને $15\, {~mm} \,{Hg}$ અનુક્રમે છે.જો ${A}$ અને ${B}$ મિશ્રિત હોય કે મિશ્રણમાં $A$ નો મોલ-અંશ $0.6$ હોય, તો બાષ્પના તબક્કામાં $B$ નો મોલ-અંશ $x \times 10^{-1}.$ $x$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 9
    ક્યારે દ્રાવણનું અભિસરણ દબાણ વધે છે?
    View Solution
  • 10
    સમતુલ્ય જલીય દ્રાવણનું ઠાર  બિંદુ સૌથી વધુ કોનું હશે ?
    View Solution