પાણીનું બાષ્પદબાણ $25 \%$ ધટાડવાના ક્રમમાં $1000\,g$ પાણીમા ઓગાળવા માટે જરૂરી યુરિયા $\left( NH _2 CONH _2\right)$ નું દળ $.........$ છે. (નજીક નો પૂર્ણાક) આપેલ :$N,C,O$ અને $H$ ના મોલર દળ અનુક્રમે $14,12,16$ અને $1\,g\,mol ^{-1}$ છે.
  • A$1112$
  • B$1113$
  • C$1114$
  • D$1111$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
\(\frac{ P ^0- P _{ s }}{ P _{ s }}=\frac{ n _{\text {solute }}}{ n _{\text {solvent }}}=\frac{\frac{ x }{60}}{\frac{1000}{18}}=\frac{ P ^0-0.75 P ^0}{0.75 P ^0}\)

\(\Rightarrow x =\frac{10000}{9}=1111\,gm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
    View Solution
  • 2
    $HF$ ના $1.00\, m$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ $-1.91\,^oC$ માલૂમ પડે છે. પાણી માટે ઠારબિંદુ અવનયન આચળાંક $K_f , 1.86\, K\, kg \,mol^{-1}$ છે. તો આ સાંદ્રતાએ $HF$ નુ ............... ટકવાર વિયોજન  થશે
    View Solution
  • 3
    મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 4
    $27^{\circ} \mathrm{C}$ પર શુદ્ધ બેન્ઝિન અને મિથાઈલ બેન્ઝિનનું બાષ્પદબાણ અનુક્રમે $80$ $Torr$ અને $24$ $Torr$ છે. સમાન તાપમાન પર બંન્ન પ્રવાહીઓનું (આદર્શ દ્રાવણ) એક સમમોલર મિશ્રણ સાથે સંતુલનમાં બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝિનના મોલઅંશ ........... (નજીકનો પૂર્ણાક) $\times 10^{-2}$ છે. 
    View Solution
  • 5
    જેમાંથી એકમાં સૌથી વધુ અભિસરણ દબાણ હોય છે
    View Solution
  • 6
    એક પાત્રમાં $5$ મોલ $A$ અને $10$ મોલ $B$ આપેલ છે. પાત્રનું કુલ દબાણ $18$ વાતા. છે તો $P_A$ અને $P_B$ અનુક્રમે .....
    View Solution
  • 7
    જ્યારે ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઈડ અને બેરિયમ નાઈટ્રેટના સમઆણ્વીય જલીય દ્રાવણના બાષ્પ દબાણની સરખામણી કરવામાં આવે તો કયો ક્રમ સાચો છે.
    View Solution
  • 8
    જો દ્રાવણ બનાવતી વખતે દ્રાવકનો મોલ-અંશ ઘટે તો ...........
    View Solution
  • 9
    એવું દ્રાવણ કે જેમાં રુધિરમાંના રક્તકણો તેના સામાન્ય સ્વરૂપમાં જ રહી શકે, તેને ...... કહે છે.
    View Solution
  • 10
    પાણીમાં ત્રણા વાયુઓ ($A, B, C$)ના હેન્રી નિયમ આચળાંક $\left(\mathrm{K}_{\mathrm{H}}\right)$ મૂલ્યો અનુક્રમ $145,2 \times 10^{-5}$ અને $35 \mathrm{kbar}$ છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તે
    View Solution