$1$ મોલ $N _{2}$ વાયુને $300\, K$ તાપમાન થી $600\, K$ તાપમાન સુધી સમદાબ પ્રક્રિયાથી ગરમ કરતા વાયુની એન્ટ્રોપીમાં ($J/K$ માં) કેટલો ફેરફાર થાય?
  • A$10$
  • B$20$
  • C$30$
  • D$40$
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
The change of entropy for an isobaric process is given by,

\(\Delta S=n C_{P} \int_{I_{1}}^{T_{2}} \frac{d T}{T}\)

\(=n C_{P} \ln \left(\frac{T_{2}}{T_{1}}\right)\)

Substitute 1for \(n, \frac{7}{2} R\) for \(C_{p}, 600\) for \(T_{2}\) and 300 for \(T_{1}\) in above relation,

\(\Delta S=1 \times \frac{7}{2} R \ln \left(\frac{600}{300}\right)\)

\(\approx 20 J / K\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
    View Solution
  • 2
    એક મોલ આદર્શવાયુ પ્રારંભિક અવસ્થા $A$  માંથી અંતિમ અવસ્થા $B $ માં બે જુદી જુદી રીતે જાય છે.પ્રથમ સમતાપી વિસ્તરણ કરાવી કદ $V$ થી $3V $ કરવામાં આવે,ત્યારબાદ અચળ દબાણે તેનું કદ ઘટાડીને $3V$ થી $V$ કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓ દર્શાવતો સાચો $P-V $ આલેખ કયો છે?
    View Solution
  • 3
    કાર્નોટ એન્જિન $400\, K$ અને $800\, K$ વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય $1200\, J$ હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... $J$ હશે. 
    View Solution
  • 4
    રેફ્રીજરેટરમાં રહેલા પદાર્થનું તાપમાન  $4^{\circ} C$ અને બહારના વાતાવરણનું તાપમાન $15^{\circ} C$ છે,  તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
    View Solution
  • 5
    આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)
    View Solution
  • 6
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું શોષણ થશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાયુને $A\to B\to C\to A$ પથ પર લઇ જવામાં આવે છે.વાયુ વડે થતું પરિણામી કાર્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    એક રૂમની અંદર મૂકવામાં આવેલા રેફ્રીજરેટરનો દરવાજો ખોલીને તમે .....
    View Solution
  • 9
    વિધાન $1 :$ એક શોધક એવું એન્જિન બનાવે છે જેની કાર્યક્ષમતા $30\%$ છે જે પાણીના ગલન અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરે છે.જે શક્ય નથી.

    વિધાન $2:$ બે સમાન તાપમાન વચ્ચે કાર્ય કરતાં કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કરતાં ઓછી હોય 

    View Solution
  • 10
    $1\,J / C$ ની અચળ ઉષ્માધારિતા ધરાવતા ઘન પદાર્થને બે રીતે જલાગાર સાથે સંપર્કમાં રાખી ગરમ રાખવામાં આવે છે.

    $(1)$ $2$ જલાગાર સાથે અનુક્કમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાકાર સમાન ઊર્જા સપ્લાય કરે.

    $(2)$ $8$ જલાગાર સાથે અનુક્રમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાગાર સમાન ઊર્જા સપ્લાય કરે.

    - બંને કિસ્સામાં પદાર્થને $100^{\circ}\,C$ પ્રારંભિક તાપમાનથી $200^{\circ} C$ ના અંતિમ તાપમાન સુધી લઈ જવામાં આવે છે. બંને કિસ્સામાં એન્ટ્રોપીમાં થયેલ ફેરફાર 

    View Solution