રેફ્રીજરેટરમાં રહેલા પદાર્થનું તાપમાન  $4^{\circ} C$ અને બહારના વાતાવરણનું તાપમાન $15^{\circ} C$ છે,  તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
  • A$0.038$
  • B$0.028$
  • C$0.053$
  • D$0.072$
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
a
The efficiency is given as,

\(\eta=1-\frac{ T _{2}}{ T _{1}}\)

Substitute the values.

\(\eta=1-\frac{273+4}{273+15}\)

\(=0.038\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રેફ્રિજરેટર $4^o C$ અને $30^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી $600 $ કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. આ માટે જરૂરી પાવર ......... $W$ ($1 $ કેલરી $=4.2$ જૂલ લો.)
    View Solution
  • 2
    એક વિદ્યુત ઉપકરણ તંત્રને $6000\, {J} / {min}$ જેટલી ઉષ્મા આપે છે. જો તંત્ર $90\, {W}$ નો પાવર આપતું હોય તો તેની આંતરિક ઉર્જામાં $2.5 \times 10^{3}\, {J}$ જેટલો વધારો કરવા માટે કેટલો સમય ($sec$ માં) લાગશે?
    View Solution
  • 3
    એક એન્જિન $10KW$ પાવર ઉત્પન્ન કરવા માટે $1g/sec$ બળતણનો ઉપયોગ કરે છે.બળતણનું કેલરી મૂલ્ય $2kcal/g$ છે.તો આ
    View Solution
  • 4
    $NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?
    View Solution
  • 5
    તંત્રને $35 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $-15 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ...... $joules$ થાય?
    View Solution
  • 6
    સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.
    View Solution
  • 7
    કોઈ એક વાયુ માટે બતાવ્યા પ્રમાણે આપેલ ચક્રિય પ્રક્રીયા $CAB$ માટે થતું કાર્ય  ..... $J$
    View Solution
  • 8
    જ્યારે એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે બાહ્ય કાર્ય કરવામાં આવેલી ઉષ્માના કેટલા ટકાનો ઉપયોગ થશે........ $\%$? $(\gamma = 5/3)$
    View Solution
  • 9
    વિધાન : ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સમજવા માટે કાર્નોટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે

    કારણ : આપેલ તાપમાન માટે મહત્તમ શક્ય કાર્યક્ષમતા કાર્નોટ પ્રક્રિયા દ્વારા શોધવામાં આવે છે

    View Solution
  • 10
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution