$1\,J / C$ ની અચળ ઉષ્માધારિતા ધરાવતા ઘન પદાર્થને બે રીતે જલાગાર સાથે સંપર્કમાં રાખી ગરમ રાખવામાં આવે છે.

$(1)$ $2$ જલાગાર સાથે અનુક્કમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાકાર સમાન ઊર્જા સપ્લાય કરે.

$(2)$ $8$ જલાગાર સાથે અનુક્રમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાગાર સમાન ઊર્જા સપ્લાય કરે.

- બંને કિસ્સામાં પદાર્થને $100^{\circ}\,C$ પ્રારંભિક તાપમાનથી $200^{\circ} C$ ના અંતિમ તાપમાન સુધી લઈ જવામાં આવે છે. બંને કિસ્સામાં એન્ટ્રોપીમાં થયેલ ફેરફાર 

  • A$\ln 2,2 \ln 2$
  • B$2 \ln 2,8 \ln 2$
  • C$\ln 2,4 \ln 2$
  • D$\ln 2, \ln 2$
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

The entropy change of the body in the two cases is same as entropy is a state function.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50\%$ કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન $600\,K$. તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા $70 \%$ સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન $................\,K$ હોવું જોઈખે.
    View Solution
  • 2
    સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.
    View Solution
  • 3
    વિધાન : જ્યારે ઠંડા પીણાની બોટલ ખોલવામાં આવે ત્યારે ઢાંકણા આગળ થોડોક ધુમ્મસ દેખાય છે.

    કારણ : વાયુનું સમોષ્મી વિસ્તરણ તાપમાન ઘટાડે છે તેથી પાણીની વરાળનું ઘનીકરણ (condensation) થાય છે.

    View Solution
  • 4
    સમતાપીય સ્થિતિમાં, વાયુનું દબાણ $P =a V ^{-3}$ મુજબ અપાય છે, જ્યાં $a$ એ અચળાંક અને $V$એ વાયુનું કદ છે. અચળ દબાણ બલ્ક મોડ્યુલ્સ ........... $P$ હશે.
    View Solution
  • 5
    તંત્ર અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગ માટે $ Q = 50\,J $ અને $ W = 20J. $ છે. માર્ગ $ibf$ માટે $ Q = 35J. $ છે. માર્ગ $fi$ માટે $ W = - 13J $ હોય,તો $Q =$........ $J$
    View Solution
  • 6
    સમદાબ પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુ દ્વારા થતું કાર્ય $10\, J$ છે, તો વાયુને કેટલી ઉષ્મા ($J$ માં) આપેલી હશે?
    View Solution
  • 7
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા માટે ખરું વિધાન કયું છે.
    View Solution
  • 8
    આદર્શ વાયુ માટે $ dW = 0 $ અને $ dQ < 0. $ હોય,તો વાયુનું
    View Solution
  • 9
    એક ઇલેક્ટ્રિક હીટર, તંત્રને $100\, W$ ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર એક સેકન્ડમાં $75$ જૂલના દરથી કાર્ય કરતું હોય, તો તેની આંતરિક ઊર્જાનો વધવાનો દર કેટલો હશે ? 
    View Solution
  • 10
    વાયનું  $50\,N/{m^2}$ અચળ દબાણે કદ $10\,{m^3}$ થી $4\,{m^3}$ થાય છે,તેેને  $100 J$ ઊર્જા આપવામાં આવે,તો આંતરિકઊર્જામાં થતો વધારો ....... $J$
    View Solution