$1$ મોલ   નીચેના સંયોજનોમાંના દરેકને  $1\,L$ દ્રાવણ  માં ઓગળવામાં આવે છે.નીચેનામાંથી કોની $\Delta T_b$ ની કિંમત વધુ હશે ?
  • A$HF$
  • B$HCl$
  • C$HBr$
  • D$HI$
AIIMS 2007, Diffcult
Download our app for free and get startedPlay store
d
The value of \(\Delta T_b\) depends upon two factors \('i'\) and \('m'\). It is given that \(1\,mol\) of each compound is dissolved in \(1\,L\) of solution. Hence molarity is same foe all the comounds. Noe the van't Hoff factor depends on number of particle i.e. on degree of ionisation which further depends on the bond dissociation energy which is in the order

\(HI < HBr < HCl < HF\)

i.e. bond dissociation energy of \(HI\) is least. Lower the bond dissociation energy, higher is the degree of ionisation and hence higher the number of particles, thus \(i\) will be maximum for \(HI\) and hence \(\Delta T_b\) value will be larger for \(HI\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો.

    $A.$ $0.1\,M\,NaCl$ અને $0.1\,M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે.

    $B.$ તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે.

    $C.$ અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે.

    $D.$ $4.09\,M$ મોલારિટી ધરાવતા $32 \% H _2 SO _4$ દ્રાવણની ધનતા આશરે $1.26\,gmL ^{-1}$ છે.

    $E.$ જ્યારે $KI$ દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ $(sol)$ પ્રાપ્ત થાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    દ્રાવણ પેન્ટેન અને હેક્ઝેનનો $ 1 : 4 $ મોલ ગુણોત્તર ધરાવે છે તો $20° $ સે. એ શુદ્ધ હાઈડ્રોકાર્બન પેન્ટેનનું બાષ્પદબાણ $440 $ મિમી $Hg $ અને હેક્ઝેન $120 $ મિમી/ $Hg$  છે. બાષ્પ કલામાં પેન્ટેનમાં મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 3
    પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
    View Solution
  • 4
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 5
    $0.2$  મોલલ નિબર્ળ એસિડ ($HX$ )નું જલીય દ્રાવણ $ 20\% $ આયનીકરણ થતા આ દ્રાવણનું ઠારણબિંદુ ......... $^oC.$ ( $K_f= 1.86\,C/m$  પાણી માટે )
    View Solution
  • 6
    અભિસરણ દબાણ નક્કી કરવાની આદર્શ રીત ...... છે.
    View Solution
  • 7
    $20^{\circ} {C}$ પર બેન્ઝીનનું બાષ્પદબાણ $70$ ટોર અને મિથાઈલ બેન્ઝીનનું $20$ ટોર છે. $20^{\circ} {C}$ પર બાષ્પના તબક્કામાં બેન્ઝીનનો મોલઅંશ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝિનના સમકક્ષ મિશ્રણ ઉપર $.....\,\times 10^{-2}$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 8
    જો રાઉલ્ટના નિયમનું પાલન થાય તો, દ્રાવણમાં દ્રાવકનું બાષ્પદબાણ એ કોના સપ્રમાણમાં હોય છે?
    View Solution
  • 9
    પાણી માટે $K_f = 1.86\,\, K\,kg\,mol$ $^{-1}$ જો તમારૂં વાહનનું રેડીયેટર $1.0$  કિ. ગ્રામ પાણી ધરાવે તો દ્રાવણ નું ઠારણ બિંદુ $ -2.8\,^o$ સે. જેટલું ઘટાડવામાં માટે ........ $gm$ ઇથીલીન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 10
    $0^o$ એ $20\% $ (વજન/કદ) નિર્જળ $CaCl_2$ દ્રાવણનાં અભિસરણ દબાણની ગણતરી કરો. $100 \%$ આયનીકરણ થાય છે.
    View Solution