$1$ વાતાવરણ અચળ દબાણ ઘર્ષણ રહિત પિસ્ટન ધરાવતા સિલિન્ડરમાં એક વાયુ $4$ લીટર કદથી $14$ લીટર કદમાં પ્રસરણ પામે છે. આમ થવાથી તે વાતાવરણમાંથી $800$ જૂલ ઉષ્મીય ઊર્જાનું શોષણ કરે છે. તો પ્રક્રિયા માટે $\Delta E$ ની ગણતરી .....$KJ$ થશે.
  • A$-210.7$
  • B$-213.7 $
  • C$-217.7$
  • D$-242.7$
Medium
Download our app for free and get startedPlay store
b
આપેલ : \(q\,\, = \,\,800\,J,\,\,\,\Delta \,V\,\, = \,\,14\,\, - \,\,4\,\, = \,\,10\,\,lit.,\,\)

\(W\,\, = \,\, - \,P\Delta \,V\,\, = \,\, - \,\,1\,\, \times \,\,10\,\, = \,\, - \,\,10\ell \, - \,atom\)

\(W\,\, = \,\, - \,242.3\,\,Cal\,\, = \,\, - \,1013.7\,\,J\,\,\,\, \)

\(\Rightarrow \,\,\Delta \,U\,\, = \,\,q\,\, + \,\,w\,\, = \,\, - \,213.7\,\,J{\text{ }}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $273\, K$ એ $1\, kg$ બરફ ને $383\, K$ એ પાણીની વરાળ (બાષ્પ) માં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલો એન્ટ્રોપી નો ફેરફાર કેટલો થાય? (પાણી (પ્રવાહી) અને પાણીની વરાળ (બાષ્પ) ની વિશિષ્ટ ઊષ્મા $4.2 \,kJ \,K^{-1}\,kg^{-1}$ અને $2.0\, kJ\,K^{-1}\,kg^{-1}$ પાણીની ગલન ઊષ્મા અને બાષ્પાયન ઊષ્મા અનુક્રમે $334 \,kJ\, kg^{-1}$ અને $2491\, kJ\, kg^{-1}$) ($log\, 273 = 2.436, log\, 373=2.572, log 383 = 2.583)$ .......$kJ\,K^{-1}\,kg^{-1}$
    View Solution
  • 2
    નીચેના પ્રક્રમો માટે એન્થાલ્પી ફેરફારના મૂલ્યો આપેલા છે. 

    $Cl_2(g) \rightarrow 2Cl(g),$ $242.3\,kJ\,mol^{-1}$
    $I_2(g) \rightarrow 2I(g),$ $151.0\,kJ\,mol^{-1}$
    $ICl(g) \rightarrow I(g)+Cl(g),$ $211.3\,kJ\,mol^{-1}$
    $I_2(s) \rightarrow I_2(g),$ $62.76\,kJ\,mol^{-1}$

    જો આયોડિન અને ક્લોરિનની પ્રમાણિત અવસ્થા $I_{2(s)}$ અને $Cl_{2(g)}$ હોય તો $ICl_{(g)}$ ની સર્જન એન્થાલ્પી ................. $\mathrm{kJ\,mol}^{-1}$  જણાવો.

    View Solution
  • 3
    $100\, K$ પર રહેલા $5$ મોલ આદર્શ વાયુનું તાપમાન $200\, K$ થાય ત્યા સુધી તેનુ પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે.

    જો $C_v = 28 \, J\,K^{-1}\, mol^{-1}$ હોય તો $\Delta U$ અને $\Delta pV$  ગણો. $(R = 8.0\, J\, K^{-1}\, mol^{-1})$

    View Solution
  • 4
    એક આદર્શ વાયુ અચળ દબાણે સમતાપી વિસ્તરણ અનુભવે છે. આ પ્રક્રમ દરમિયાન .. 
    View Solution
  • 5
    નીચેની કોષની પ્રક્રિયા ધ્યાનમાં લો:

    $\mathrm{Cd}_{(s)}+\mathrm{Hg}_{2} \mathrm{SO}_{4(s)}+\frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{CdSO}_{4} \cdot \frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(s)}+2 \mathrm{Hg}_{(l)}$

    $25^{\circ} {C}$ પર ${E}_{\text {cell }}^{0}$નું મૂલ્ય $4.315\, {~V}$ છે.

    જો $\Delta {H}^{\circ}=-825.2\, {~kJ} \,{~mol}^{-1}$, પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $\Delta {S}^{\circ}$ ${J} \,{K}^{-1}$માં $........$ છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ: ફેરાડે અચળાંક $ = 96487 \, {C} \, {mol}^{-1} $]

    View Solution
  • 6
    એક વાયુ અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે $5\, J$ અને $8\, J$ છે.  હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા $A$માં લાવવામાં આવે છે, જે દરમિયાન $3\, J$ ઉષ્મા મુક્ત થાય છે.

    આ $B$ થી $A$ ના પ્રતિગામી પ્રક્રમ માટે ... 

    View Solution
  • 7
    $C$, $S$ અને $CS_2$ ની દહન-ઉષ્મા અનુક્રમે $x, y$ અને $z\,kJ\,mol^{-1}$ હોય તો $CS_2$ ની સર્જન-ઉષ્મા કેટલી થશે ?
    View Solution
  • 8
    અચળ કહે, જ્યારે $4$ મોલ આદર્શ વાયુને $300\; \mathrm{K}$ થી $500\; \mathrm{K}$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં $5000\; \mathrm{J}$ નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... $\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}$
    View Solution
  • 9
    નીચે આપેલા $298\, K $ અને $1$ વાતા આપેલ એન્ટ્રોપીના મુલ્ય $H_2$$_{(g)}$ : $130.6$, $Cl_2 $$_{(g)}$ : $223.0$ અને $HCl_{(g)}$ : $186.7$ છે તો પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર $(JK^{-1}$ મોલ$^{-1}$)માં ..... થશે.$H_2$$_{(g)}$ $+$ $Cl_2$ $_{(g)}$ $\rightarrow$ $2HCl$$_{(g)}$
    View Solution
  • 10
    $977\,^oC$ એ $CaCO_3$ $_{(s)}$ $\rightarrow$ $CaO_{(s)} +$ $CO_2$ ${(g)}$ માટે, $\Delta H$ $ = 174 \,KJ/mol$ છે. તો $\Delta U = ?$ ......$KJ$
    View Solution