$1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

(પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

  • A$- 0.37$
  • B$- 0.52$
  • C$+ 0.37$
  • D$- 0.57$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
a
Depression in Freezing point \(\Delta T_{f}=\frac{W_{1} \times K_{f} \times 1000}{M_{1} \times W_{2}}\)

where \(\quad W_{1}=\) Weight of Solute

\(W_{2}=\) Weight of solvent

\(M_{1}=\) Molar mass of solute

\(K_{f}=\) Freezing point deprssion constant

Now, \(\Delta T_{f}=\begin{array}{cc}1.86 \times 68.5 \times 1000 \\ 342 \times 1000\end{array}=0.372 C\)

Now, \(\quad \Delta T_{f}=T^{\circ}-T_{f}\)

So, \(\quad T_{f}=0-0.372=-0.372 C\)

(Freezing point of purewater \(=0^{\circ} C .\) )

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ તેઓ પૈકીના એક કરતા ઓછુ હોય જ્યારે તે ..... 
    View Solution
  • 2
    $1.0\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થ $($ અણુ ભાર $= 250\, g\, mol^{-1})$  $51.2\, g$ બેન્ઝિનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો બેન્ઝિન માટે ઠારબિંદુ અવનયન અચળાંક $K_f =5.12\,K \,kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં .........$K$ નો ઘટાડો થશે.
    View Solution
  • 3
    શુદ્ધ બેન્ઝિન $80\,^oC $ એ ઉકળે છે. $83.4\,g$  બેન્ઝિનમાં $1\,g $ પદાર્થ દ્રાવ્ય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$  છે. જો બેન્ઝિન બાષ્પીકરણની ગુપ્ત ઉષ્મા  $90\,cal$  પ્રતિ ગ્રામ છે, દ્રાવ્યનો અણુભારની ગણતરી ............ $\mathrm{K}$ માં કરો
    View Solution
  • 4
    વિધુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25\, m$ દ્રાવણનુ $50 \%$ આયનીકરણ થાય તો વોન્ટ હોફ અવયવ ...... થશે.
    View Solution
  • 5
    $2 \,M\,HNO_3$ નું $250\, mL$ દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ $70 \%$ $HNO_3$ ધરાવે છે.
    View Solution
  • 6
    પાણીમાં $5\%$ કેન સુગરનાં દ્રાવણ (વજનથી)નું ઠારણબિંદુ $271\,K$  અને શુદ્ધ પાણીનું ઠારણબિંદુ $273.15\,K$  ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી)નું ઠારણબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 7
    રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પશીલ પદાર્થના દ્રાવણમાં બાષ્પ દબાણનું સાપેક્ષ ઘટાડો એ કોના બરાબર છે?
    View Solution
  • 8
    ટોલ્યુઇનનુ ઉત્કલનબિંદુ $110.7\,^oC$ છે અને તેનો મોલલ ઉન્નયન અચળાંક $3.32\, K\, m^{-1}$ છે. તો પ્રવાહી ટોલ્યુઇનની બાષ્પાયન એન્થાલ્પી ............ $\mathrm{kJ\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 9
    યુરિયા  અને $Al_2(sO_4)_3$ ના $ 0.1 M $ દ્રાવણોમાંથી $ .........$

    $(a) $ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ નીચું હોય છે.

    $(b)$  યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ વધું હોય છે.

    $(c)$  $Al_2(SO_4)_3$ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયમ વધુ હોય છે .

    $(d)$ $Al_2(SO_4)_3$ માટે ઠારણબિંદુમાં અવનયન વધુ હોય છે.

    View Solution
  • 10
    $100$  ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ  ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
    View Solution