$1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
$\Delta T _{ b }= i\,K _{ b } \,m$

$\Delta T _{ f }= i\,K _{ i } \,m$

$\frac{4}{4}=\frac{ K _{ b } 1.5}{ K _{ f } 4.5}$

$\frac{ K _{ b }}{ K _{ f }}=3$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $X$ અને $Y$ ના પ્રવાહી મિશ્રણનુ બાષ્પદબાણ સમીકરણ $P = 160X_x + 50$ દ્વારા આપવામાં આવે છે. તો શુદ્ધ પ્રવાહી $X$ અને $Y$ ના બાષ્પદબાણનો ગુણોત્તર ................. થશે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 3
    પાણીમાં $2\,g$ નું $NaOH$ ને દ્રાવ્ય કરીને $ 100\,cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવ્યની નોર્માલીટી કેટલી થાય?
    View Solution
  • 4
    પાણીનો મોલલ ઉન્નયન અચળાકનું $0.513^o$ સે કિગ્રા/મોલ$^{-1}$ છે $  200 $ ગ્રામ પાણીમાં $0.1 $ મોલ સુગર ઓગાળવાથી ........ $^oC$ તાપમાને દ્રાવણ $1 $ બાર હેઠળ ઉકળવા લાગશે
    View Solution
  • 5
    $6.3 $ ગ્રામ $HNO_3$ માંથી $ 0.1N $ $HNO_3$ દ્રાવણ બનાવવા માટે ......... લીટર કદ જરૂરી છે.
    View Solution
  • 6
    એક જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186$ છે. આ જ દ્રાવણ માટે ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક ${K_b} = 0.521$ તથા ${K_f} = 1.86$ હોય, તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો શોધો.
    View Solution
  • 7
    $0.01\,m$  ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -\,0.18^o$ સે છે. તેમાં સમાન કદનું $0.002\,m$ ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતાં બનતા દ્રાવણનું ઠારબિંદુ ...... $^oC$ થાય.
    View Solution
  • 8
    $300\,K$ અને $500\,torr$ પર $N_2$ ની પાણીમાં દ્રાવ્યતા $0.01\,g\,L^{- 1}$ છે. તો $750\,torr$ પર દ્રાવ્યતા ( in $g\,L^{ -1}$) જણાવો. 
    View Solution
  • 9
    $1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..
    View Solution
  • 10
    કયું દ્રાવણ મહત્તમ નોર્માલીટી ધરાવે છે?
    View Solution