આપેલ સમદ્વિબાજુ પ્રિઝમના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક લેન્સ (દ્વિ - બહિર્ગોળ) નો ચોકકસ માધ્યમાં પાવર $1.25\,m ^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યાએ $20\,cm$ અને $40\,cm$ ધારતાં, તેની આસપાસના માધ્યમની વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 2
    ${72^0}$ ના ખૂણે રાખેલા સમતલ અરીસા વચ્ચે લેમ્પ મૂકતાં તેના કેટલા પ્રતિબિંબ મળે?
    View Solution
  • 3
    $R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
    View Solution
  • 4
    ર્ફ્રોનહોફર સ્પ્રેક્ટલ એ
    View Solution
  • 5
    $f$ કેન્દ્રલંબાઇ અને $d$ વ્યાસ છિદ્ર (aperture) ધરાવતા લેન્સ વડે $I$ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બનાવે છે. હવે મધ્ય $\frac{d}{2}$ વ્યાસના ભાગને કાળા કાગળthi ઢાંકી દેવામાં આવે છે. હવે લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?
    View Solution
  • 6
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $60cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $5cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જિેકિટવ પાસ $2^o$ નો ખૂણો બનાવે,તો પ્રતિબિંબની કોણીય જાડાઇ કેટલા .......$^o$ થાય?
    View Solution
  • 7
    $10\,cm$ ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને $20\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી $40\,cm$ પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ $\frac{x}{3}\; cm$ હશે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 8
    આંખ માટે નજીકત્તમ અંતર કેટલા ....$m$ હોય?
    View Solution
  • 9
    એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.
    View Solution
  • 10
    જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે $2^{\circ}$ જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે $0.02$ અને $0.03,$ અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6$ લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ $........\,^{\circ}$ હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
    View Solution