$10\,mH$ આત્મપ્રેરકત્વ અને $0.1\,\Omega$ અવરોધ ધરાવતા ગુચળાને $0.9\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.સ્વિચ બંધ કર્યા પછી પ્રવાહને તેના મહત્તમ પ્રવાહનો $80\%$ ભાગ મેળવવા કેટલો સમય લાગે?[ $ln\,5 = 1.6$ ]
  • A$0.016\,s$
  • B$0.324\,s$
  • C$0.002\,s$
  • D$0.103\,s$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(\mathrm{L}=10 \times 10^{-3} \,\mathrm{H}, \mathrm{r}_{1}=0.1\, \Omega\)

\(i=\varepsilon\left\{1-e^{-t / 2}\right\}\)

\(i_{saturation}\) \(=\varepsilon\)

\(80 \%\) \(i_{saturastion}\) \(=0.8\, \mathrm{\varepsilon}\)

\(0.8 \varepsilon=\varepsilon\left\{1-e^{-t / 2}\right\}\)

\(0.8=1-\mathrm{e}^{-\mathrm{t/2} } \quad ; \quad \mathrm{e}^{-\mathrm{t/2} }=0.2\)

\(e^{t/L}=5\)

\(\mathrm{t}=\mathrm{L} \ln 5=10 \times 10^{-3} \times 1.6=16 \times 10^{-3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)
    View Solution
  • 2
    સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરને $2400\,V$ સાથે લગાવતા ગૌણ ગૂંચળામાં પ્રવાહ $80\,A$ છે,પ્રાથમિક અન ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યાનો ગુણોતર $20 : 1$ છે. જો કાર્યક્ષમતા $100\%$ હોય તો, પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ .....$amp$
    View Solution
  • 3
    કોઇલમાં પ્રવાહ $8\, A$ થી $2 \,A$ , $ 3 \times {10^{ - 2}} $ $second$ માં કરતાં $2\, V$ $emf$ ઉત્પન્ન થાય છે.તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલું થાય? (in $millihenry$)
    View Solution
  • 4
    એક સુવાહક વર્તુળાકાર ગાળાને $\overrightarrow{ B }=\left(3 t ^3 \hat{ j }+3 t ^2 \hat{k}\right)- SI$ એકમમાં જેટલા ચુંબકીય ક્ષેત્રમાં $X- Y$ સમતલમાં મૂકવામાં આવેલ છે. ને ગાળાની ત્રિજ્યા $1\,m$ હોય, $t =2$ સેકન્ડે ગાળામાં પ્રેરિત $emf\,n \pi\,V$ છે. તો $n$ ની કિંમત હશે.
    View Solution
  • 5
    $2.0\,cm$ બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.$50$ આંટા, $2.5\,A$ કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને $700\,rad\, s ^{-1}$ કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા $emf$ નો કંપવિસ્તાર $x \times 10^{-4}\,V$ છે.તો $x$ નું મૂલ્ય ...... છે. $\pi=\frac{22}{7}$ લો.)
    View Solution
  • 6
    ચુંબકીયક્ષેત્રનો ફેરફાર $B = {B_0}{e^{ - t}}$ મુજબ થાય છે,કોઇલની ત્રિજયા $r$ અને અવરોધ $R$ છે.તો કળ ($K$) બંધ કરતાં કેટલો પાવર ઉત્પન્ન થાય?
    View Solution
  • 7
    જ્યારે સોલેનોઈડનાં આંટાઓની સંખ્યા વધારવામાં આવે ત્યારે તેના આત્મ પ્રેરણમાં શું ફેરફાર થશે? અહી સોલેનોઈડની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.
    View Solution
  • 8
    $400\,\Omega$ અવરોઘ ઘરાવતી કોઈલને ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. જો કોઇલ સાથે સંકળાયેલ ફલકસ $\phi\;(Wb)$ નો સમય $t\;(sec)$ સાથે $\phi= 50{t^2} + 4$ મુજબ બદલાય છે. કોઈલમાં $t=2\;sec$ એ ઉદ્‍ભવતો પ્રવાહ....$ A$ હશે?
    View Solution
  • 9
    નીચે દર્શાવ્યા પ્રમાણે એક ગુચળાને ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{{B}}$ માં મુકેલ છે. ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{{B}}$ ના કારણે ગુચળામાં ઉદભવતો પ્રવાહ કેટલો હશે?
    View Solution
  • 10
    $r$ ત્રિજ્યાની પાતળી અર્ધવર્તુળાકાર વાહક રિંગ $(PQR)$ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $B$ માં પડી રહી છે. તેનું સમતલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊભું રહે છે. જ્યારે રીંગની ઝડપ $v$ હોય, ત્યારે તેના બે છેડા વચ્ચે ઉદ્‍ભવતા સ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
    View Solution