$125 $ ગ્રામ બેન્ઝિન (ઉત્કલનબિંદુ $80^o$  સે)માં $3.3$  ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $80.66^o$ સે હોય, તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે ? ($K_b =3.28$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
  • A$127.2$
  • B$131.2$
  • C$137.12$
  • D$142.72$
Medium
Download our app for free and get startedPlay store
b
\({M_1} = \frac{{{K_b} \times 1000 \times {W_1}}}{{\Delta {T_b} \times {W_2}}}\)

\( = \frac{{3.28 \times 1000 \times 3.3}}{{0.66 \times 125}} = 131.2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સંયોજન કે જે એક દ્રાવકમાં વિયોજન પામે અને બીજા દ્રાવકમાં સુયોજન પામે તેનો વૉન્ટ હોફ અવયવ $'i'$ અનુક્રમે ......
    View Solution
  • 2
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 3
     જ્યારે દ્રાવકમાં આબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવક ઉમેરવામાં આવતો હતો. દ્રાવકનું બાષ્પદબાણ $10\,mm$ $Hg$ ઘટ્યું.દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\,mm$ $Hg$ જેટલો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ અંશ શું હોવું જોઈએ.
    View Solution
  • 4
    $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
    View Solution
  • 5
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution
  • 6
    ક્યારે દ્રાવણનું અભિસરણ દબાણ વધે છે?
    View Solution
  • 7
    પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $20\,^oC$ પર, $1$ મોલ $A$ અને $2$ મોલ $B$ ધરાવતુ દ્રાવણનુ કુલ બાષ્પદબાણ $250\,\,mm\,Hg$ છે. પ્રથમ દ્રાવણમાં જ્યારે વધુ $1$ મોલ $A$ ઉમેરવામાં આવે ત્યારે કુલ બાષ્પદબાણ $300\,\,mm\,Hg$ થાય છે. તો સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ જણાવો.
    View Solution
  • 8
    પોટેશિયમ ક્લોરાઈડનું $0.5$ ટકાવાર દ્રાવણ $-0.24^{\circ}\,C$ પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી $\dots\dots$છે.

    (પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)

    View Solution
  • 9
    પાણીમાં $5.85 $ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરીને $500 $ મિલી દ્રાવણ બનાવવામાં આવે તો સોડિયમ ક્લોરાઈડ (અ.ભા. $= 58.5$ ) ના દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 10
    $2.5\,L$ , $1\,M\,\,NaOH$ ના દ્રાવણને $3\,L,0.5\,M\,\,NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલારિટી ........ $M$ થશે.
    View Solution