જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$  દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ  $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.
    View Solution
  • 2
    $0.2\, M$ દ્વિબેઝિક એસિડ $(H_2A)$ ના જલીય દ્રાવણની $pH\,1.699$ છે. તો $T\, K$ તાપમાને તેનુ અભિસરણ દબાણ ......... $\mathrm{RT}$
    View Solution
  • 3
    $A $ અને $B $ ના મિશ્રણના દ્રાવણમાં ઉપર $ A $ બાષ્પના મોલ અંશ $(X_A = 0.4)$ કેટલા હોય? $(P_A^o = 100\,mm,\,\, P_B^o = 200 \,mm)$
    View Solution
  • 4
    ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પનું દબાણ $0.850$ બાર છે. આ બાષ્પશીલ , બિન-ઇલેક્ટ્રોલાઇટ ઘન $0.5$ને $39.0$ ગ્રામ બેન્ઝિનના  (મોલર દળ $78\, g/mol$ ) માં ઉમેરવામાં આવે છે. પછી દ્રાવણ નું બાષ્પનું દબાણ  $0.845$ બાર  છે. નક્કર પદાર્થનું પરમાણુ સમૂહ શું છે
    View Solution
  • 5
    $10.0\, kg$ યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $100.2372\,^oC$ નો તફાવત છે. તો તે દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય થયો હશે ? (પાણી માટે $K_b = 0.513\, K\, m^{-1} , K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 6
    $12\, g$ અબાષ્પશીલ દ્રાવ્યને  $108\, g$ પાણીમાં ઓગળતા બાષ્પદબાણનો સાપેક્ષ ધટાડો $0.1$ થાય છે . તો દ્રાવ્યનુ આણ્વિય દળ જણાવો. 
    View Solution
  • 7
    એક પદાર્થનુ $5.25 \%$ દ્રાવણ યુરિયાના તે જ દ્રાવકમાંના $1.5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણોની ઘનતા $1.0\,g\, cm^{-3}$ જેટલી અચળ લેવામાં આવે તો પદાર્થનું આણ્વિય દળ ............ ગ્રામ/મોલ થશે.
    View Solution
  • 8
    આપેલ પૈકી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
    View Solution
  • 9
    પાણીનું બાષ્પદબાણ $25 \%$ ધટાડવાના ક્રમમાં $1000\,g$ પાણીમા ઓગાળવા માટે જરૂરી યુરિયા $\left( NH _2 CONH _2\right)$ નું દળ $.........$ છે. (નજીક નો પૂર્ણાક) આપેલ :$N,C,O$ અને $H$ ના મોલર દળ અનુક્રમે $14,12,16$ અને $1\,g\,mol ^{-1}$ છે.
    View Solution
  • 10
    $8\, g\, NaOH$ ને $18\, g\, H_2O$ માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે $NaOH$ નો મોલ અંશ અને મોલાલિટી ($mol\, kg^{-1} $ માં) કેટલી થાય?
    View Solution