$1.2\,mL$ એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું $2.0\,L$ દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન $0.0198^{0}\,C$ જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી $\dots\dots$છે. (નજીકનો પૂર્ણાંક)

 [આપેલ : એસિટિક એસિડની ધનતા $1.02\,g\,mL ^{-1}$ છે.એસિટિક એસિડનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]$

  • A$50$
  • B$5$
  • C$45$
  • D$24$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(M = d \times V =1.02 \times 1.2=1.224\, gm\)

Moles of acetic acid \(=0.0204\) \(moles\) in \(2\, L\)

So molality \(=0.0102 \,mol / kg\)

Now \(\Delta T _{ f }= i \times K _{ f } \times M\)

\(i=1+\alpha\) for acetic acid

\(0.0198=(1+\alpha) \times 1.85 \times 0.0102\)

\(\alpha=0.04928\)

\(\cong 5\, \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

    (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

    View Solution
  • 2
    $25\,^oC$ તાપમાને નીચેના દ્રાવણો ધ્યાનમાં લો.

    $(I)$ $0.01\, M$ ગ્લુકોઝનુ જલીય દ્રાવણ

    $(II)$ $0.01\, MKNO_3$ નું જલીય દ્રાવણ

    $(III)$ $0.01\, M$ એસિટિક એસિડનું બેન્ઝિનમાં દ્રાવણ

    સાચુ વિધાન પસંદ કરો.

    View Solution
  • 3
    નિશ્ચિત તાપમાન પર $100$ ગ્રામ પાણીમાં $5$ ગ્રામ બિન-વિદ્યુતવિભાજય દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/{m^2}$ છે, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000N/{m^2}$ છે તો દ્રાવ્યનો અણુભાર $....$ છે.
    View Solution
  • 4
    $45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર $3: 2$ માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ $\mathrm{Hg}$ નું ...... $\mathrm{mm}$ છે ? [$45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિનનું બાષ્પદબાણ $280\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ અને ઓક્ટેનનું $420\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ છે. આદર્શ વાયુ ધારી લો.]
    View Solution
  • 5
    નીચેના પૈકી કોના ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન થશે જ્યારે તેમની સાંદ્રતા $ 0.1 M$ હોય ?
    View Solution
  • 6
    નિર્બળ એસિડ $HX $ ના $ 0.2 $ મોલલ જલીય દ્રાવણમાં આયનીકરણ અંશ $0.3 $ છે. પાણી માટે $K_f$$1.85 $ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ નજીક હશે.
    View Solution
  • 7
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution
  • 8
    $0.1\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $2.74$ છે. તો વિયોજન અંશ ............. થશે.
    View Solution
  • 9
    યુરિયાના દ્રાણ (અણુભાર $60$  ગ્રામ મોલ$^{-1}%$) વાતાવરણના દબાણે $100.18° $ સે ઉકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86 $ અને $0.512$  કિ.ગ્રા. મોલ$^{-1}$ ઉપરની પ્રક્રિયા કયા બિંદુએ ઠારણ પામશે?
    View Solution
  • 10
    કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
    View Solution