નીચેના પૈકી કોના ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન થશે જ્યારે તેમની સાંદ્રતા $ 0.1 M$ હોય ?
Medium
Download our app for free and get started
d $NaCl → Na^{+} + Cl^{-} = 2$ આયન
$K_2$ $SO_4 → 2 K+ + SO_4^{2-} = 3$ આયન
આથી $K_2$ $SO_4$ માં સૌથી વધુ ઘટાડો થશે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x\,g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y$ ગ્રામમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણય હોય, તો $A$ અને $B$ ના આણ્વિય દળ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$ અને $ 3$ મોલ $y$ ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.