$1.38 \mathrm{~atm}$ દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા $2.0 \times 10^{25}$ વાયુ અણુઓનું તાપમાન____________થશે. ( $\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}$ આપેલ છે)
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
    View Solution
  • 2
    એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
    View Solution
  • 3
    એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે $16 \,g$ હાઈડ્રોજન અને $128 \,g$ ઓકિસજન ભરેલા છે. પાત્રનું $cm ^{3}$ માં કદ ..........છે.
    View Solution
  • 4
    એત વાયુ મિશ્રણમાં નાઇટ્રોજન $7 g$ અને $20 g$ આર્ગોન વાયુ છે. ધારો કે વાયુઓ આદર્શ છે. વાયુઓના મિશ્રણ માટે, વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V (J/g K$ માં) કેટલી હશે ?
    View Solution
  • 5
    ઓરડાના તાપમાને $(300 K)$ હાઈડ્રોજન પરમાણુની $rms$ ઝડપ .....હશે.
    View Solution
  • 6
    એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ? 
    View Solution
  • 7
    એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
    View Solution
  • 8
    એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બમણું કરવામાં આવે, તો તેનું દબાણ ...........થશે.
    View Solution
  • 9
    ધારો કે $\gamma_1$ એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને $\gamma_2$ દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર $\frac{\gamma_1}{\gamma_2}$ નું મૂલ્ય $..........$ છે.
    View Solution
  • 10
    ત્રણ જુદાં જુદાં અણુભાર ${m_1} > {m_2} > {m_3}$ ધરાવતા વાયુના મિશ્રણ કરવાથી તે અણુના ${v_{rms}}$ અને $\bar K$ માટે
    View Solution