$1.5$ વક્રીભવનાંક અને $4\;mm$ જાડાઈની કાચની બારીમાંથી સૂર્ય પ્રકાશને પસાર થતા કેટલો સમય લાગે?
AIPMT 1993, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2R\, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાકીમાંથી પાણી સમાન દરથી બહાર નીકળે ત્યારે આભાસી ઊંડાઈ $x \,cm/minute$ ના દરથી ઘટે છે. તો એક મિનિટ માં બહાર નીકળતા પાણીની માત્રા .......... $c.c.$
પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
માઈક્રોસ્કોપે માં ઓબ્જેક્ટિવ અને આઈપીસ ની કેન્દ્રલંબાઈ $1.6\,cm$ અને $2.5\,cm$ છે. બે લેન્સ વ્ચ્ચેનું અંતર $21.7\,cm$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે પડતું હોય તો રેખીય મોટવણી
બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ...