ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરીને કારનો વક્રીભવનાંક નક્કી કરવાના પ્રયોગમાં અંતર કેવી રીતે માપવામાં આવે છે.
AIEEE 2008, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.2\,cm$ લઘુતમ માપશક્તિ ધરાવતી $2\,meter$ લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે $80\,cm$ નિશાન અને $1\,m$ નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે $180\,cm$ નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં $\%$ ત્રુટિ કેટલી હશે?
    View Solution
  • 2
    કોઇ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે, અને પ્રિઝમકોણ $30^o $ છે.આ પ્રિઝમની બે માંથી એક વક્રીભુત સપાટીને ચાંદીનો ઢોળ ચઢાવીને અરીસો બનાવવામાં આવે છે.એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય (રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઇને ) તે જ પથ પર પાછો ફરે, જો તેનો પ્રિઝમ પરનો આપાતકોણ .... હોય.
    View Solution
  • 3
    બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતી વાસ્તવિક પ્રતિબિંબ અને પદાર્થ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ......છે.
    View Solution
  • 4
    બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $f_V$ અને $f_R$ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $F_V$ અને $F_R$ છે, તો .....
    View Solution
  • 5
    $10 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખેલો છે. તંત્રની કેન્દ્રલંબાઈએ ગાણિતીક રીતે અંતર્ગોળ લેન્સ જેટલી છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ............$cm$ છે.
    View Solution
  • 6
    પાતળા લેન્સ માટે મોટવણી $m$ વિરુદ્ધ પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
    View Solution
  • 7
    $4 \sqrt{3} \mathrm{~cm}$ જાડાઈ અને $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાયના ચીસલા ઉપર એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે. આપાતકોણ એ કાય અને હવા માટેના કાંતિકીણ જેટલો છે. યોસલામાંથી પસાર થયા બાદ કિરણનું લેટરલ વિસ્થાપન. . . . . . . .$\mathrm{cm}$ થશે.

    $(\left.\sin 15^{\circ}=0.25\right)$. આપેલ છે.

    View Solution
  • 8
    કાંચના ટુકડાને જુદાં જુદાં કલરના અક્ષર પર મૂકતાં કયાં કલરના અક્ષર ઓછી ઉંચાઇ પર દેખાય?
    View Solution
  • 9
    પાતળો દ્વિ અંતર્ગોળ લેન્સ ઘણા પાતળા પારદર્શક પદાર્થનો બનેલો છે. જો તેમાં હવા અથવા બે પ્રવાહી $L_1$ અને $L_2$ જેનો વક્રીભવનાંક $n_1$ અને $n_2$ ($n_2>n_1>1$) છે તેને ભરી શકાય છે. લેન્સ પ્રકાશના સમાંતર પુંજનું અભિસરણ કરશે જો તે ........થી ભરેલો હોય.
    View Solution
  • 10
    હીરા-હવાની સપાટી પર $630\, {nm}$ તરંગલંબાઇ ધરાવતું લેસર કિરણ $30^{\circ}$ ના ખૂણે આપત કરવામાં આવે છે. તે હીરાથી હવા તરફ ગતિ કરે છે. હીરાનો વક્રીભવનાંક $2.42$ છે અને હવાનો $1$ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution