$1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
  • A$10$
  • B$2.5$
  • C$5$
  • D$7.5 $
AIPMT 1988, Medium
Download our app for free and get startedPlay store
c
(c) \(\frac{{{f_l}}}{{{f_a}}} = \frac{{_a{\mu _g} - 1}}{{_l{\mu _g} - 1}} = \frac{{_a{\mu _g} - 1}}{{\frac{{_a{\mu _g}}}{{_a{\mu _l}}} - 1}} \Rightarrow \frac{{{f_l}}}{2} = \frac{{1.5 - 1}}{{\frac{{1.5}}{{1.25}} - 1}} \Rightarrow {f_1} = 5cm\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માછલી પાણીની અંદરથી બહારની દુનિયાને વર્તૂળાકાર સમક્ષિતિજ સાથે જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $4/3$ અને માછલી પાણીની સપાટીથી $12\, cm $ નીચે હોય, તો આ વર્તૂળની ત્રિજયા કેટલી હશે?
    View Solution
  • 2
    સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકાશનું કિરણ એક કાચના સ્લેબ પર પડે છે. જો શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 4
    $1.8$ વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા $20\,cm$ છે. લેન્સની બંને સપાટીઓને હવે $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર $x: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 5
    એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
    View Solution
  • 6
    ર્ફ્રોનહોફર સ્પ્રેક્ટલ એ
    View Solution
  • 7
    $1.5$ વક્રીભવનાંકના કાટના બનેલા $6^{\circ}$ પ્રિઝમકોણના પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંકના કાંચના બનેલા બીજા પ્રિઝમ સાથે જોડીને વિચલન વગર વિભાજન કરવામાં આવે છે. તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો છે ?
    View Solution
  • 8
    ઉપરનામાંથી કઇ આકૃતિ ખોટી માહિતી આપે છે?
    View Solution
  • 9
    જ્યારે પ્રકાશના કિરણપૂંજ ને સમતલ અરીસા પર આપાત કરવામાં આવે છે, ત્યારે તે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. તો આપાત કિરણપૂંજ કેવું હોવું જોઈએ ?
    View Solution
  • 10
    એન્ડોસ્કોપનો ઉપયોગ શરીરના અંદરના અંગો જોવા માટે થાય છે.તે કયાં સિદ્વાંત પર કાર્ય કરે?
    View Solution