આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકાશનું કિરણ એક કાચના સ્લેબ પર પડે છે. જો શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?
JEE MAIN 2013,AIPMT 2002,AIIMS 2017, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે

    $(A)$ આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી $(symmetric)$ ધરાવતા હોય. 

    $(B)$ પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય.

    $(C)$ આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય.

    $(D)$ નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય

    આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

     

    View Solution
  • 2
    સાદા માઇક્રોસ્કોપમાં $5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 3
    $30\, cm$ કેન્દ્રલંબાઇવાળો બર્હિગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઇવાળો અંર્તગોળ લેન્સ એકબીજાથી $d$ અંતરે સમઅક્ષીય રીતે મૂકેલા છે.સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર પાડવામાં આવે છે. ત્યારે અંર્તગોળ લેન્સમાંથી નીકળતા કિરણો પણ સમાંતર છે.તો $d=$______$cm$
    View Solution
  • 4
    પાછળની બાજુએ જોવાના અરીસા માટે દિવસ અને રાતની ગોઠવણીઓ શેનો ઉપયોગ કરે છે ?
    View Solution
  • 5
    બે સમતલ અરીસા વચ્ચે અમુક ખૂણો રાખીને તેના પર કિરણ આપાત કરતાં વિચલનકોણ $300^o$ થાય છે. તો તેના કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંકના પાતળા સમબહિર્ગોળ કાચના લેન્સનો પાવર $5D$ છે. જ્યારે લેન્સને $\mu$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ત્યારે તે $100\, cm$ કેન્દ્રલંબાઈ ના બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીના $\mu$ નુ મૂલ્ય કેટલું છે ?
    View Solution
  • 7
    $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ વસ્તુના કદ થી $(1/x)$ ગણુ પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું છે ?
    View Solution
  • 8
    ટેલિસ્કોપમાં $200\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ લેન્સ અને $2\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા આઇપીસ લેન્સ છે. $2\,km$ દુર $50\,m$ ની બિલ્ડિગ ને ટેલિસ્કોપથી જોવામાં આવે છે. ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ ........ $cm$
    View Solution
  • 9
    આકૃતિમાં પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર છે, પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 10
    $40cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસા દ્વારા પ્રતિબિંબની ઊંચાઇ વસ્તુ કરતાં બમણી મેળવવા માટે,વસ્તુ અંતર કેટલા ......$cm$ હોવું જોઈએ?
    View Solution