સ્લિટોની જોડી પર $630 \,nm$ તરંગલંબાઈ ધરાવતો લેસર પ્રકાશ આપાત કરવાથી સર્જાતા વ્યતિકરણમાં પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $8.1 \,mm$ છે. બીજા એક પ્રકાશ વડે રચાતી વ્યતિકરણ ભાતમાં શલાકાઓ વચ્ચેનું અંતર $7.2\, mm$ છે. તો, આ બીજા પ્રકાશની તરંગલંબાઈ .......$nm$ શોધો
  • A$580 $
  • B$620$
  • C$480$
  • D$560$
Medium
Download our app for free and get startedPlay store
d
શલાકા ઑ વચ્ચે નું અંતર \(\beta \,\, = \,\, \frac{{\lambda D}}{d}\,\) દા.ત.\(\frac{{{\beta _2}}}{{{\beta _1}}}\,\, = \,\,\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\)

\({\lambda _2} = \,\,\frac{{{\beta _2}}}{{{\beta _1}}}\,\,\, \times \,\,\,{\lambda _1}\,\, = \,\,\,\frac{{7.2}}{{8.1}}\,\, \times \,\,630\,\,\, = \,\,560\,\,\,nm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $6000\,Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પાતળી પ્લેટ પર એવી રીતે આપાત થાય છે કે જેથી પ્લેટમાંનો વક્રીભવન ખૂણો $60^o$ થાય. તો પ્લેટની જાડાઈ શોધી કે જેથી પ્લેટ પરાવર્તનથી અપ્રકાશિત દેખાય.
    View Solution
  • 2
    યંગના પ્રયોગમાં એક સ્લિટ વાદળી રંગની અને બીજા સ્લીટ પીળા રંગની હોય તો વ્યતિકરણ ભાત.....
    View Solution
  • 3
    પ્રકાશના બે સુસંબદ્વ ઉદ્‍ગમો કઇ રીતે મેળવી શકાય છે?
    View Solution
  • 4
    $6000\, Å$ ની તરંગલંબાઈ ધરાવતું સમતલ તરંગ અગ્ર $0.2 \,mm$ પહોળાઈ ધરાવતી સ્લીટ પર આપાત થાય છે કે જે ઉદ્દગમથી $2\, m$ અંતરે રહેલા પડદા પર ફ્રોનહોફર વિવર્તન ઉપજાવે છે તે કેન્દ્રીય મહત્તમની $mm$ માં પહોળાઈ કેટલી ?
    View Solution
  • 5
    વિવર્તન અને વ્યતિકરણ પ્રકાશ માટે પ્રકાશની .......
    View Solution
  • 6
    બે વ્યતિકરણ પામતા તરંગોની તીવ્રતાઓનો ગુણોત્તર $9:1 $છે, તો પરિણામી તરંગનો મહત્તમ કંપવિસ્તાર અને ન્યૂનત્તમ કંપવિસ્તાર નો ગુણોત્તર ........
    View Solution
  • 7
    બે ધ્રુવકો $A$ અને $B$ ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક $C$ ને $A$ અને $B$ ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I _0$ હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા $........$ થશે.
    View Solution
  • 8
    વિવર્તન ભાતમાં કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ એક સ્લીટ માટે .........પર આધાર રાખતી નથી.
    View Solution
  • 9
    સ્લિટની પહોળાઇ $ 0.2 mm$  અને પ્રકાશની તરંગલંબાઇ $ 500nm $ છે,સ્લિટથી પડદા વચ્ચેનું અંતર $80cm $ છે,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઇ કેટલા ......$mm$ થાય?
    View Solution
  • 10
    $670 \,nm$ જેટલી ચોકકસ તરંગ લબાઈ ($v$ વેગથી ગતિ કરતી પ્રકાશગંગામાંથી આવતો પ્રકાશ) માટે અવલોકાતી તરંગલંબાઇ $670.7 \,nm$ છે.તો $v$ નું મુલ્ય કેટલું હશે?
    View Solution