કિરણ માટે વિચલનકોણ $34^o $ છે.જો ધટ્ટ કરેલો પ્રિઝમનો ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલો થાય?
  • A$34^o $
  • B$68^o $
  • C$17^o $
  • D$72^o $
Easy
Download our app for free and get startedPlay store
c
(c) By formula \(\delta = (n - 1)A \Rightarrow 34 = (n - 1)A\) and in the second position

\(\delta ' = (n - 1)\frac{A}{2}\)

\(\therefore \) \(\frac{{34}}{{\delta '}} = \frac{{(n - 1)A}}{{(n - 1)\frac{A}{2}}}\) or \(\delta ' = \frac{{34}}{2} = {17^o}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માણસ $1 m$ થી નજીક જોઇ શકતો નથી,તો $25 cm$ અંતરે રહેલી બુક વાંચવા માટે કેટલા પાવરનો લેન્સ પહેરવો પડે?
    View Solution
  • 2
    પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $AO$ પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં $60^o$ના ખુણે આપાત થઈને કિરણ $OB$ $30^o$ના ખૂણે વક્રીભવન પામે છે.$A$ થી $B$ સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
    View Solution
  • 4
    આંખની બધાં અંતરો જોવા શકવાની ક્ષમતાને શું કહે છે.?
    View Solution
  • 5
    વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ...... 
    View Solution
  • 6
    બર્હિગોળ લેન્સ $({R_1} = {R_2} = 10\,cm) (\mu = 1.5)$ ની કેન્દ્રલંબાઇ એ અંર્તગોળ અરીસા જેટલી છે.તો અંર્તગોળ અરીસાની વક્રતાત્રિજયા કેટલા .......$cm$ હશે?
    View Solution
  • 7
    સાદા માઇક્રોસ્કોપમાં $5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 8
    એક વસ્તુને $50 \,cm$ ના અંતરે અંત:ર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ શક્ય તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm$ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસા વડે ઉદ્દભવતી મોટવણીનું મૂલ્ય..... હશે.
    View Solution
  • 9
    લઘુદ્રષ્ટિની ખામીવાળા માણસમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં પડે?
    View Solution
  • 10
    પ્રકાશ એક $n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક સળિયામાં પ્રવેશ કરે છે. સળિયાના દ્રવ્યનો વક્રીભવનાંકના કેટલા મૂલ્ય માટે, સળિયામાં પ્રવેશ્યા પછી પ્રકાશ તેની સપાટીઓમાંથી બહાર આવશે નહીં?
    View Solution