પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o  $  સે. છે. પાણી માટે $K_f=$ $1.80$  હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયો સંખ્યા ગુણધર્મ નથી?
    View Solution
  • 2
    $20\,^o C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm$ છે. જો $20\,^o C$ તાપમાને $178.2\, g$ પાણીમાં $18\,g$ ગ્લૂકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં તો પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ $Hg$નું .........$\,mm\,$ થશે.
    View Solution
  • 3
    જો $100\, g$ દ્રાવકમાં $(K_f = 7.00)\, 0.072\, g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે, તો ઠારબિંદુમાં $0.84\,^oC$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનુ આણ્વિય સૂત્ર ............. થશે.
    View Solution
  • 4
    $100\, mL\, 0.1\, N$ દ્રાવણ બનાવવા દ્વિબેઝિક એસિડ $($ આણ્વિય દળ $200)$ ના ....... ગ્રામ જોઇએ.
    View Solution
  • 5
    સાંદ્ર જલીય સલ્ફ્યુરીક   એસિડ એ $ 98\% $  $H_2SO_4$ વજનથી ધરાવે અને ઘનતા $1.80 $ ગ્રામ મિલી$^{-1}$. $1$ લીટર $0.1\,M$   $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે એસિડનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 6
    $1.2\,mL$ એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું $2.0\,L$ દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન $0.0198^{0}\,C$ જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી $\dots\dots$છે. (નજીકનો પૂર્ણાંક)

     [આપેલ : એસિટિક એસિડની ધનતા $1.02\,g\,mL ^{-1}$ છે.એસિટિક એસિડનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]$

    View Solution
  • 7
    શુધ્ધ બેન્ઝિન $5.3^oC $ એ ઠરે છે. $4.49 $ બેન્ઝિનમાં $0.223\,g $ $C_6 H_5 CN_2 COOH$ નું દ્રાવણ $ 4.47^oC$  એ ઠરે છે.($K_f$ $= 5.12\,\,K\,Kg/mol$) તો આના પરથી શું કહી શકાય ?
    View Solution
  • 8
    $125 .0\, g$ પાણીમાં  $0.85\, g$ $ZnCl_2$ ધરાવતુ દ્રાવણ $-0.23\,^oC$ તાપમાને ઠારણ પામે છે. ક્ષારનો દેખીતો વિયોજન અંશ .............. $\%$ જણાવો. (પાણી માટે $K_f = 1 .86\, K\, kg\, mol^{-1}$, પરમાણ્વિય દળ  : $Zn = 65 .3$ $Cl = 35.5$)
    View Solution
  • 9
    $NaCl,\,CuSO_4$ અને $K_2SO_4$ ના $ 0.1\,M$  જલીય દ્રાવણોના બાષ્પ દબાણમાં ઘટાડો એ...
    View Solution
  • 10
    $100\,g$ દ્રાવકમાં  $1.8\,g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1\,^oC$  છે. તો પ્રવાહીના મોલલ ઉન્નયન અચળાંક શોધો.
    View Solution