Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A$ અને $ B$ વાયુ સમાન દબાણ અને તાપમાને છે.તેનું સંકોચન કરી કદ $V$ થી $V/2$ કરવામાં આવે છે.$A$ નું સમતાપીય અને $B$ નું સમોષ્મી સંકોચન થાય છે.તો$A$ નું અંતિમ દબાણ
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?