$2\, mol$ વાયુને સમોષ્મી વિસ્તરણ કરાવતાં આંતરિક ઊર્જા $100\, J$ ધટે છે.તો વાયુ દ્વારા ..... $J$ કાર્ય થશે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $40 \%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $300\; K$ છે. તેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને,કાર્યક્ષમતા કરતાં $50 \% $ વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું તાપમાન  ..... $K$ વધારવું પડે.
    View Solution
  • 2
    $A$ અને $ B$ વાયુ સમાન દબાણ અને તાપમાને છે.તેનું સંકોચન કરી કદ $V$ થી $V/2$ કરવામાં આવે છે.$A$ નું સમતાપીય અને $B$ નું સમોષ્મી સંકોચન થાય છે.તો$A$ નું અંતિમ દબાણ
    View Solution
  • 3
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
    View Solution
  • 4
    તંત્રને $35\, J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $15\, J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ....... $J$ થાય?
    View Solution
  • 5
    કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?
    View Solution
  • 6
    ઉષ્મા એન્જિનની મહત્તમ શક્ય કાર્યક્ષમતા કેટલી છે ?
    View Solution
  • 7
    એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
    View Solution
  • 8
    $1$ મોલ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $0°C$ થી $100°C$ કરવામાં આવે તો પ્રક્રિયા દરમીયાન થતું કાર્ય ? $(R = 8.3 \,J/Mole-\,\,Kelvin)$
    View Solution
  • 9
    એક ઉષ્મા એન્જિન $324 \,K$ તાપમાને રહેલ ઠારણા વ્યવસ્થા સાથે કાર્યરત છે. જો ઉષ્મા એન્જિન ગરમ ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી $300 \,J$ ઉષ્મા લેતું (શોષતું) હોય અને ઠંડી ઠારણ વ્યવસ્થાને પ્રતિ ચક્ર $180 \,J$ પાછું આપતું હોય તો ગરમ પ્રાપ્તિસ્થાનનું લધુત્તમ તાપમાન .......... $K$ હશે.
    View Solution
  • 10
    પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?
    View Solution