$2 NO +2 H _{2} \rightarrow N _{2}+2 H _{2} O$

ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ $800^{\circ} C$ એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.

Run $H2$ નું પ્રારંભિક દબાણ / $kPa$ $NO$ નું પ્રારંભેક દબાણ / $kPa$ પ્રારંભિક વેગ $\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )$
$1$ $65.6$ $40.0$ $0.135$
$2$ $65.6$ $20.1$ $0.033$
$3$ $38.6$ $65.6$ $0.214$
$4$ $19.2$ $65.6$ $0.106$

$NO$ ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ ......... છે

  • A$1$
  • B$0$
  • C$2$
  • D$3$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
On decreasing pressure of \(NO\) by a factor of '\(2\)' the rate of reaction decreases by a factor of '\(4\)'.

\(\therefore\) Order of reaction w.r.t. 'NO' \(=2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $c_o$ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા હોય, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય શુ થશે ?
    View Solution
  • 2
    પ્રથમ ક્રમ પ્રક્રિયાના કિસ્સામાં $99.9\% $ પૂર્ણ થી $50\%$ પૂર્ણ થવા માટેનો જરૂરી સમયનો ગુણોત્તર ......
    View Solution
  • 3
    પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $ K = 5.5 \times 10^{-14}$  સેકન્ડ $^{-1}$ હોય તો તેનો અર્ધ આયુષ્ય સમય ....... હશે.
    View Solution
  • 4
    રાસાયણિક પ્રક્રિયાઓના અથડામણ સિદ્ધાંતમાં, $Z_{\text {AB }}$ ............. રજૂ કરે છે
    View Solution
  • 5
    પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા $\mathrm{E}_{\mathrm{a}}=0$ અને $200\; \mathrm{K}$ તાપમાને અચળ વેગ $1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .$  $400\; \mathrm{K}$ તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ?

    $\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}$

    View Solution
  • 6
    જો પ્રક્રિયા $A_2 + B_2 \rightleftharpoons  2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180\, kJ\, mol^{-1}$ અને $200 \,kJ\, mol^{-1}$ મોલ છે. ઉદ્દીપકની હાજરી બંને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $100\, kJ\,mol^{-1}.$ ઘટાડે છે. તો આ પ્રક્રિયા માટે ઉદ્દીપકની હાજરીમાં એન્થાલ્પી ફેરફાર ( $kJ\, mol^{-1}$) ....... થશે.
    View Solution
  • 7
    પ્રકિયા $A \to B$ માટે ${K_1} = {10^8}\,{e^{ - 6000/8.34\,\,T}}$ અને

    પ્રક્રિયા $P \to Q$ માટે ${K_2} = {10^{10}}\,{e^{ - 8000/8.34\,\,T}}$ હોય તો ....... $K$ તાપમાને $K_1 = K_2$ થશે.

    View Solution
  • 8
    એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય $200 \,days$ (દિવસો) છે. $83 \,days$ (દિવસો) પછી બાકી રહેલ મૂળ સક્રિયતાની ટકાવારી $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)

    (આપેલ : એન્ટીલોગ $antilog$ $0.125=1.333$,

    $\text { antilog } 0.693=4.93 \text { ) }$

    View Solution
  • 9
    પ્રક્રિયા $A + 2B \to C$ માટે વેગ સમીકરણ વેગ $= K[A][B]$ તરીકે આપવામાં આવે છે. જે $A$ ની સાંદ્રતા સમાન રાખવામાં આવે પરંતુ $B$ ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગને શું અસર થશે ?
    View Solution
  • 10
    પ્ર્કિયકની  શરૂઆતની સાંદ્રતા $0.02\, M$ ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $100\, s$ છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક ($mol\, L ^{-1} s ^{-1}$ માં$)$ જણાવો.
    View Solution