$20 \,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $40 \,cm$ દૂર પદાર્થ મૂકેલો છે તો રચાતું પ્રતિબિંબ ......છે.
A
વાસ્તવિક, ઊલટું અને તેટલા જ આકારનું
B
વાસ્તવિક, ઊલટું અને નાનું
C
આભાસી, ચત્તુ અને મોટું
D
આભાસી, ચત્તુ અને નાનું
Easy
Download our app for free and get started
a (a) Real, inverted and same in size because object is at the centre of curvature of the mirror.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પાતળા સમાન બહિર્ગોળ કાચના ટૂકડાઓને સામ સામે જોડવામાં આવ્યા છે અને તેના પાછળના ભાગ પર ચાંદીનો ઢોળ લગાડવામાં આવ્યો છે કે જેથી અરીસાથી $20\, cm$ અંતરે તીવ્ર પ્રતિબિંબ રચાય છે. જ્યારે કાચના ટૂકડાઓ વચ્ચેની હવાને પાણી $\left(\mu_w=4 / 3\right)$ વડે બદલવામાં આવે, ત્યારે રચાતુ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે હશે ?
$1.8$ વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા $20\,cm$ છે. લેન્સની બંને સપાટીઓને હવે $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર $x: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
હવામાં $1.5$ વક્રીભવાનાંક અને $18\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બર્હિગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈમાં $.....cm$ ફેરફાર થશે.
શ્વેત પ્રકાશને $5°$ કોણના પ્રિઝમ માંથી પસાર કરેલ છે. જો લાલ અને વાદળી રંગોના વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$ હોય, તો તેમની વચ્ચેના વિભાજન કોણ..... હશે.
પાતળા લેન્સ $L$ (વક્રીભવનાંક $=1.5$) ને સમતલ અરીસા $M$ પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $OA = 18\, cm$ થાય તે રીતે એક પિનને $A$ પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ $A$ પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને $OA’ = 27\,cm$ થાય તે રીતે $A'$ પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ $A’$ આગળ જ મળે છે તો $\mu_1$ નું મૂલ્ય કેટલું હશે?