શ્વેત પ્રકાશને $5°$ કોણના પ્રિઝમ માંથી પસાર કરેલ છે. જો લાલ અને વાદળી રંગોના વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$  હોય, તો તેમની વચ્ચેના વિભાજન કોણ..... હશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \left(\frac{A}{2}\right)$ હોય, જ્યાં $A$ પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.
    View Solution
  • 2
    $20\,\, cm$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ અને $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસાને $5\,\, cm$ અંતરે સમઅક્ષીય રીતે જોડેલા છે. સમાંતર પ્રકાશનું પુંજ બહિર્ગોળ લેન્સ પર આપાત થઈને અંતર્ગોળ લેન્સમાંથી સમાંતર પુંજ સ્વરૂપે નિર્ગમન પામે છે. તો $f = ….cm$
    View Solution
  • 3
    એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
    View Solution
  • 4
    $2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$  વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકાશનું કિરણ એક કાચના સ્લેબ પર પડે છે. જો શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 6
    જ્યારે પાતળા બહિર્ગોળ લેન્સ ને તેટલી જ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તંત્રની પરિણામી કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 7
    એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$  અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
    View Solution
  • 8
    સંયુકત માઇક્રોસ્કોપમાં બે લેન્સ છે.એક લેન્સની મોટવણી $5$ અને સંયુકત મોટવણી $100$ હોય,તો બીજા લેન્સની મોટવણી કેટલી હશે?
    View Solution
  • 9
    બર્હિગોળ લેન્સ $({R_1} = {R_2} = 10\,cm) (\mu = 1.5)$ ની કેન્દ્રલંબાઇ એ અંર્તગોળ અરીસા જેટલી છે.તો અંર્તગોળ અરીસાની વક્રતાત્રિજયા કેટલા .......$cm$ હશે?
    View Solution
  • 10
    વસ્તુથી $90\, cm$ દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી $20\, cm$ અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મુકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. 
    View Solution