એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર $E$ એ સમય સાથે $t^2$ રીતે બદલાય છે. પ્રેરીત ચુંબકીયક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ શેના વડે આપવામાં આવે?
  • A
    બદલાશે નહીં
  • B$t^3$
  • C$t$
  • D$t^2$
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
c
\(E \propto t^{2}\)

\(B=\frac{d E}{d t} \quad B=\frac{d}{d t}\left(t^{2}\right), B=2 t\)

\(B \propto t\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $l$ લંબાઇ અને $m$ દળ ધરાવતા $cd$ તાર $ax$ અને $by$ ઘર્ષણરહિત પથ પર ગતિ કરે છે.આ પથ પર $a$ અને $b$ વચ્ચે $R$ અવરોધ છે. $abcd$ સમતલને લંબ અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ લગાવેલ હોય તો $cd$ કેટલા અચળ વેગથી ગતિ કરશે?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ લંબાઈનો તાર બે સમાંતર રેલ પર ગતિ કરે છે. ચુંબકીયક્ષેત્ર $\vec{B}$ પેપરની અંદરની દિશામાં પ્રવર્તે છે. બે અવરોધ $R _{1}$ અને $R _{2}$ માંથી પસાર થતાં પ્રવાહ $I _{1}$ અને $I _{2}$ છે તો તેમની દિશા માટે કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 3
    $R$ ત્રિજયાવાળી અર્ધવતુળાકાર રીંગ $B$ ચુંબકીયક્ષેત્રમાં $V$ વેગથી ગતિ કરે છે.તો તેમાં ઉદ્‍ભવતું $emf$ ...
    View Solution
  • 4
    ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $4 \,A$ છે,તો ગૌણ ગૂંચળાનો પ્રવાહ કેટલા ......$A$ થાય?
    View Solution
  • 5
    તંત્રમાં બે કોઇલ $A$ અને $B$ છે. કોઇલ $A$ માં અચળ પ્રવાહ $I$ પસાર થાય છે.જ્યારે કોઇલ $B$ ને નજીકમાં મૂકેલી છે, હવે તંત્રને ગરમ કરવામાં આવે છે, તેથી બંન્ને કોઇલનું તાપમાન વધે તો, 
    View Solution
  • 6
    $10\,\Omega$ અવરોઘ ઘરાવતી કોઇલમાં ફલકસમાં ફેરફાર કરવાથી તેમાં ઉદ્‍ભવતો પ્રવાહ વિરુઘ્ધનો આલેખ આપેલ છે.તો ફલકસમાં કેટલો ફેરફાર ......$Wb$ થાય?
    View Solution
  • 7
    ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળામાં $AC$ વોલ્ટેજ ઉત્પન્ન થવાનું કારણ નીચે પૈકી કયું છે?
    View Solution
  • 8
    સામાન્ય ઇલેક્ટ્રીક મોટરનાં આર્મેચર અવરોધ $1 \Omega$ છે. તથા તે $12\,V$ પાવર સપ્લાય સાથે ચાલુ થાય છે. જ્યારે લોડ સાથે જોડાયેલલી ન હોય ત્યારે તે $2\,A$ જેટલો વિદ્યુત પ્રવાહ લે છે. જ્યારે લોડ જોડવામાં આવે ત્યારે $10 \%$ નો ઘટાડો થાય છે. તો વિદ્યુત પ્રવાહમાં (લોડ જોડવામાં આવે ત્યારે) થતો ઘટાડો ...... $A$
    View Solution
  • 9
    એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)
    View Solution
  • 10
    નાની લંબાઈ $L$ તથા $A$ આડછેદ ધરાવતાં સોલેનોઈડમાં સંગ્રહ પામતી ચુંબકીય ઊર્જા
    View Solution