જાંબલી અને લાલ રંગના વક્રીભવનાંક $1.54$ અને $1.52$ છે. જો પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ હોય,તો કોણીય વિભેદન કેટલું થશે?
  • A$0.02$
  • B$0.2$
  • C$3.06$
  • D$30.6$
Easy
Download our app for free and get startedPlay store
b
(b) \(\delta = ({\mu _v} - {\mu _r})A = 0.02 \times 10 = 0.2\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાલ, જાંબલી અને પીળા રંગના વક્રીભવનાંક $1.52,1.64$ અને $1.60$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
    View Solution
  • 2
    કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
    View Solution
  • 3
    બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} m / s$ અને $2.0 \times 10^{8} m / s$ છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ $......$ હશે.
    View Solution
  • 4
    $40cm$ વક્રતાત્રિજયા ધરાવતા બર્હિગોળ અરીસાની અક્ષ પર $20cm$ અંતરે $2mm$ ઊંચાઇની વસ્તુના પ્રતિબિંબની ઊંચાઇ કેટલા ......$mm$ થશે?
    View Solution
  • 5
    શ્રી.સી.વી.રામન ને પ્રકાશની કઇ ધટના માટે નોબલ આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 6
    સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 7
    $+ 15\, cm, + 20\,cm, + 150\,cm$ અને $+ 250\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સથી એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. મોટવણી મહતમ કરવા માટે આઇપીસની કેન્દ્રલંબાઈ ........ $cm$
    View Solution
  • 8
    એક છોકરો કાગળ પર બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને અગ્નિ પ્રગટાવવા માંગે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $10 \,cm$ છે. સૂર્યનો વ્યાસ $1.39 \times 10^{9}\,m$ અને પૃથ્વીથી તેનું સરેરાશ અંતર $1.5 \times 10^{11} \,m$ છે. સૂર્યના કાગળ પરના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?
    View Solution
  • 9
    $1.5$ વક્રીભવનાંકના કાંચમાં હવાનો પરપોટો છે, તેને એક બાજુથી જોતાં $5\;cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $2\;cm$ એ દેખાય છે.તો કાંચની જાડાઇ કેટલા $cm$ હશે?
    View Solution
  • 10
    સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.
    View Solution