$27^{\circ} \mathrm{C}$ પર શુદ્ધ બેન્ઝિન અને મિથાઈલ બેન્ઝિનનું બાષ્પદબાણ અનુક્રમે $80$ $Torr$ અને $24$ $Torr$ છે. સમાન તાપમાન પર બંન્ન પ્રવાહીઓનું (આદર્શ દ્રાવણ) એક સમમોલર મિશ્રણ સાથે સંતુલનમાં બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝિનના મોલઅંશ ........... (નજીકનો પૂર્ણાક) $\times 10^{-2}$ છે. 
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
$\mathrm{X}_{\text {methylbezzene }}=0.5$

$\mathrm{Y}_{\text {mehylibenzene }}=\frac{\mathrm{P}_{\text {methylbenzene }}}{\mathrm{P}_{\text {total }}}$

$\mathrm{Y}_{\text {mehhylibenzene }}=\frac{0.5 \times 24}{0.5 \times 80+0.5 \times 24}$

$=\frac{12}{40+12}=0.23=23 \times 10^{-2}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો અણુંસંખ્યાત્મક ગુણધર્મ છે?
    View Solution
  • 2
    નીચે પૈકી કોનું સૌથી ઊંચું ઉત્કલન બિંદુ છે?
    View Solution
  • 3
    કયા પ્રવાહીનું મિશ્રણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે?
    View Solution
  • 4
    દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે કઈ રીતે વપરાય છે જે તાપમાનથી સ્વતંત્ર છે?
    View Solution
  • 5
    જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
    View Solution
  • 6
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 7
    પોલીમરના અણુભારના માપન માટે કયો સૌથી સારી અણુ સંખ્યક ગુણધર્મ કઈ છે?
    View Solution
  • 8
    દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ $......$ ${ }^{\circ} C$ છે.
    View Solution
  • 9
    સાંદ્ર જલીય સલ્ફ્યુરીક   એસિડ એ $ 98\% $  $H_2SO_4$ વજનથી ધરાવે અને ઘનતા $1.80 $ ગ્રામ મિલી$^{-1}$. $1$ લીટર $0.1\,M$   $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે એસિડનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 10
    મંદ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે .... 
    View Solution