$27^{\circ} \mathrm{C}$ પર શુદ્ધ બેન્ઝિન અને મિથાઈલ બેન્ઝિનનું બાષ્પદબાણ અનુક્રમે $80$ $Torr$ અને $24$ $Torr$ છે. સમાન તાપમાન પર બંન્ન પ્રવાહીઓનું (આદર્શ દ્રાવણ) એક સમમોલર મિશ્રણ સાથે સંતુલનમાં બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝિનના મોલઅંશ ........... (નજીકનો પૂર્ણાક) $\times 10^{-2}$ છે. 
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
$\mathrm{X}_{\text {methylbezzene }}=0.5$

$\mathrm{Y}_{\text {mehylibenzene }}=\frac{\mathrm{P}_{\text {methylbenzene }}}{\mathrm{P}_{\text {total }}}$

$\mathrm{Y}_{\text {mehhylibenzene }}=\frac{0.5 \times 24}{0.5 \times 80+0.5 \times 24}$

$=\frac{12}{40+12}=0.23=23 \times 10^{-2}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શુદ્ધ બેન્ઝિન $80\,^oC $ એ ઉકળે છે. $83.4\,g$  બેન્ઝિનમાં $1\,g $ પદાર્થ દ્રાવ્ય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$  છે. જો બેન્ઝિન બાષ્પીકરણની ગુપ્ત ઉષ્મા  $90\,cal$  પ્રતિ ગ્રામ છે, દ્રાવ્યનો અણુભારની ગણતરી ............ $\mathrm{K}$ માં કરો
    View Solution
  • 2
    $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 3
    કયો સંખ્યા ગુણધર્મ નથી?
    View Solution
  • 4
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા આલેખમાં આદર્શ દ્વિઅંગી પ્રવાહી દ્રાવણની વર્તણુક દર્શાવતી નથી?
    View Solution
  • 6
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 7
    $A$  અને $B$  બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$  મિમિ અને $60$  મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
    View Solution
  • 8
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
    View Solution
  • 9
    જો સુગર કેનનું $ 6.84\%  $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 10
    બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો એ કોની સંખ્યાના ગુણોત્તરને સમાન છે
    View Solution