Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે $P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]$ સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં $P_0$ અને $V_0$ અચળાંક છે તો વાયુનું કદ $V_0$ થી $2V_0$ કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?
$m$ દળના આદર્શ વાયુનું અચણ દબાણ $P$ એ કદનું વિસ્તરણ આલેખમાં સુરેખ રેખા $B$ દ્વારા દર્શાવેલું છે. ત્યારે તે આદર્શ વાયુના $2m$ દળનું $2P$ દબાણે કોઈ સુરેખ રેખા દર્શાવે છે?
એક પાત્રમાં $V$ કદે અને $P$ દબાણે આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. આ રપાત્રમાંથી $v$ કદના પંપ દ્વારા તે બહાર કાઢવામાં આવે છે. તાપમાન અચળ રહે છે તેમ માનીને $n$ વખત પંપ ચલાવ્યા બાદ તેનું અંતિમ દબાણ કેટલું થશે.