એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે $P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]$ સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં $P_0$ અને $V_0$ અચળાંક છે તો વાયુનું કદ $V_0$ થી $2V_0$ કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ કદ માટે એક પરમાણ્વીય વાયુનો ઉષ્મા નિયતાંકનો આલેખ કયો છે?
    View Solution
  • 2
    અચળ દબાણે $27^°C$ તાપમાને રહેલા વાયુનું તાપમાન  ....... $^oC$ કરવાથી $rms$ ઝડપ બમણી થાય.
    View Solution
  • 3
    આદર્શ વાયુની $rms$ વેગ એ અચળ દબાણે ઘનતા સાથે કેવી રીતે બદલાય છે?
    View Solution
  • 4
    એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
    View Solution
  • 5
    $P \rightarrow T$ આલેખ એ વાયુને ગરમ કરતા મળે છે. આ પ્રક્રિયા દરમિયાન બિંદુ $1$ થી $2$ કદ......
    View Solution
  • 6
    $n$ મોલ હીલિયમ વાયુને $2 n$ મોલ ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}$ નું મૂલ્ય કેટલું મળે?
    View Solution
  • 7
    જો $c_P $ અને $ c_V$  વિશિષ્ટ ઉષ્મા (પ્રતિ એકમ) , આદર્શ વાયુનું આણ્વિય દળ $M$ હોય, તો

    જ્યાં $R$ એ મોલર વાયુ અચળાંક છે

    View Solution
  • 8
    કોઈ વાયુ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma = 1.5$ વડે આપવામાં આવે છે. આ વાયુ માટે.....
    View Solution
  • 9
    $1$ મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુનું અચળ $P$ તાપમાન $20°C$ થી $30°$ કરવા $40\, Cal$ ની જરૂર પડે છે. તો આજ તાપમાનમાં વધારો અચળ કદે કરતાં ....... $cal$ ઊર્જાની જરૂર પડે ?
    View Solution
  • 10
    એક ચોક્સ એક પરમાણ્વીય $7$ મોલ આદર્શ વાયુ, અચળ દબાણે $40\,K$ તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં $.......J$ વધારે થશે.

    (આપેલ $R =8.3 JK ^{-1} mol ^{-1}$ )

    View Solution