$298$  કે પાણીમાં $N_2$ ની દ્રાવ્યતા માટે હેન્રીની નિયમનો અચળાંક $1.0 \times 10^5$ વાતા. હવામાં $N_2$ ના મોલ અંશ $0.8 $ છે. $298$  કે અનેે $5 $ વાતા. દબાણે $10 $ મોલ પાણીમાં હવામાંથી કેટલા મોલ $N_2$ દ્રાવ્ય થાય ?
  • A$4 \times10^{-4}$
  • B$4 \times10^{-5}$
  • C$5 \times10^{-4}$
  • D$4 \times10^{-6}$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.2$  મોલલ નિબર્ળ એસિડ ($HX$ )નું જલીય દ્રાવણ $ 20\% $ આયનીકરણ થતા આ દ્રાવણનું ઠારણબિંદુ ......... $^oC.$ ( $K_f= 1.86\,C/m$  પાણી માટે )
    View Solution
  • 2
    દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
    View Solution
  • 3
    પ્રવાહીનો cryoscopic constant એ ઠારબિંદુ અવનયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 4
    $23\,^oC$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $19.8\,mm\, Hg$ છે. $178.2\, g$ પાણીમાં $0.1$ મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરતા પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ (in $mm\, Hg$) કેટલુ થશે ?
    View Solution
  • 5
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 6
    $0.02\, M\,Pb(NO_3)_2$ નુ દ્રાવણ $0.05\, M$ ગ્લુકોઝના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો $Pb(NO_3)_2$ નો આયનીકરણ અંશ .......... થશે.
    View Solution
  • 7
    $100\,g$ દ્રાવકમાં  $1.8\,g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1\,^oC$  છે. તો પ્રવાહીના મોલલ ઉન્નયન અચળાંક શોધો.
    View Solution
  • 8
    જો $Na_2SO_4$ નો વિયોજન અંશ $\alpha$, વોન્ટ હોફ અવયવ $ (i)$ ની ગણતરી માટે કઈ રીતે વપરાય છે?
    View Solution
  • 9
    બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય, તો દ્રાવણની મોલાલિટી ......... થશે.
    View Solution
  • 10
    $300\,K $ એ પાણીનું બાષ્પ દબાણ $ 12.3 \,\,kPa $ છે તો દ્રાવ્ય ધરાવતાં $1$  મોલલ દ્રાવણનાં બાષ્પ દબાણની ગણતરી કરો.
    View Solution