$3 cm$ જાડાઇ અને $3/2$ વક્રીવનાંક ધરાવતા કાંચને કાગળ પર રહેલા શાહીનું નિશાન પર મૂકવામાં આવે છે. તે નિશાનને $5 cm$ ઊંચાઇએથી જોતાં નિશાનનું પ્રતિબિંબ માણસની આંખથી કેટલા.....$cm$ અંતરે પડશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાલ,પીળો અને જાંબલી રંગના વક્રીભવનાંક $1.61,1.63$ અને $1.65$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થશે?
    View Solution
  • 2
    '$d$' ઊંડાઈના પાત્રમાં અડધે સુધી $n _1$ વક્રીભવનાંક ધરાવતું તેલ, અને બાકીનો અડધો ભાગ $n _2$ વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરવામાં આવે છે.જ્યારે આા પાત્રમાં ઉપરથી જોતાં તેની દેખાતી ઊંડાઈ $.........$ થશે.
    View Solution
  • 3
    એક વિદ્યાર્થીં બહિર્ગોળ લેન્સથી $'u' $ અંતરે વસ્તુ પિનનુ $'v'$ અંતરે પ્રતિબિંબ મેળવીને કેન્દ્રલંબાઈ માપે છે અને પિનના પ્રતિબિંબનું અંતર $ 'v'$ પામે છે. $'u'$ અને $ 'v' $ વચ્ચેનો આલેખ કેવો મળશે?
    View Solution
  • 4
    કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
    View Solution
  • 5
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $19$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $80cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 6
    $3/2$ વક્રીભવનાંક ધરાવતાં બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $0.3\,\, m$ જેટલી છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતાં પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$ માં શોધો.
    View Solution
  • 7
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબને એકબાજુ પર ચાંદી લગાવેલ છે.તો આપાતકિરણ અને નિર્ગમનકિરણ વચ્ચેનો ખૂણો કેટલા......$^o$ થાય?
    View Solution
  • 8
    હવા અને કાંચને જોડતી સપાટી પર $5460 \mathring A$ તરંગલંબાઈ ધરાવતો લીલો પ્રકાશ આપાત થાય છે. જો કાંચનો વક્રીભવનાંક $1.5$ હોય, તો કાંચમાં તેની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?

    $\left( c =3 \times 10^8 ms ^{-1}\right)$

    View Solution
  • 9
    અરીસામાં સમય $3:25$ હોય,તો સાચો સમય કેટલો હશે?
    View Solution
  • 10
    એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર ${C}$ થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર ${C}$ થી ${d}_{1}$ અંતરે અને પ્રતિબિંબ ${C}$ થી ${d}_{2}$ અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?
    View Solution