લાલ,પીળો અને જાંબલી રંગના વક્રીભવનાંક $1.61,1.63$ અને $1.65$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માણસ $100 cm$ સુધી જોઇ શકે છે. તેને દૂરનું જોવા માટે કેટલા પાવરનો લેન્સ પહેરવો પડે?
    View Solution
  • 2
    પાતળા પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ ${\delta _m}$ અને વક્રીભૂતકોણ $r$ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો થાય?
    View Solution
  • 3
    બર્હિગોળ લેન્સ $({R_1} = {R_2} = 10\,cm) (\mu = 1.5)$ ની કેન્દ્રલંબાઇ એ અંર્તગોળ અરીસા જેટલી છે.તો અંર્તગોળ અરીસાની વક્રતાત્રિજયા કેટલા .......$cm$ હશે?
    View Solution
  • 4
    આપેલ લેન્સની $(f=25\;cm)$ મોટવણી કેટલી હશે?
    View Solution
  • 5
    કોંચી વિભેદન (The Cauchy’s dispersion) સૂત્ર કયુ છે.
    View Solution
  • 6
    જ્યારે એસ્ટ્રોનોમિક્લ ટેલિસ્કોપની ટ્યૂબની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો મેગ્નિફિકેશન પાવર .......થશે.
    View Solution
  • 7
    બે સમાન સમતલ બર્હિગોળ લેન્સને આકૃતિ મુજબ મૂકતાં તેમની કેન્દ્રલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    હીરો ચળકતો દેળાય છે.કારણ કે...
    View Solution
  • 9
    આકૃતિમાં અમુક અંતરે રહેલા બે લેન્સ માટે કિરણાકૃતિ આપેલ છે. નિચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે ? ( $f_1, f_2=$ કેન્દ્રલંબાઈ, $d=$ લેન્સ વચ્ચેનું અંતર)
    View Solution
  • 10
    $10\,\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતાં અપસારી લેન્સથી એક બિંદુવત ઉદ્દગમને $15\,\,cm$ ના અંતરે મૂકેલો છે. $12\,\, cm$ કેન્દ્રલંબાઈનાં અંત:ર્ગોળ અરીસાને .......$cm$ મૂકેલ હોવો જોઈએ કે જેથી તેની જાતે વસ્તુ પર વાસ્તવિક પ્રતિબિંબ રચાયેલું હોય?
    View Solution