$300 Hz$ આવૃત્તિવાળું ધ્વનિ તરંગ માધ્યમમાંથી પસાર થાય,ત્યારે માધ્યમના કણનું મહત્તમ સ્થાનાંતર $0.1 cm$ હોય,તો કણનો મહત્તમ વેગ
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપાત તરંગ $P$ હોય,તો પરાવર્તિત તરંગ કેવું થાય?
    View Solution
  • 2
    માધ્યમમાં ધ્વનિની ઝડપ $960\, m/s$ છે,એક બિંદુ પરથી $1 \,min$ માં $3600$ તરંગ પસાર થતા હોય,તો ધ્વનિની તરંગલંબાઇ કેટલા .... મીટર થાય?
    View Solution
  • 3
    અનુનાદ નળી વડે ધ્વનિનો વેગ નક્કી કરવાના પ્રયોગમાં શિયાળા દરમિયાન પ્રથમ અનુનાદની શરત માટે લંબાઈ $18 \;cm$ મળે છે. આ જ પ્રયોગ ઉનાળામાં કરવામાં આવે છે. તો દ્રિતીય અનુનાદ માટે $x\; cm$ લંબાઈ મળે છે. નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
    View Solution
  • 4
    માધ્યમમાં વિક્ષોભ $y(x,\,t) = 0.02\cos \,\left( {50\,\pi t + \frac{\pi }{2}} \right)\cos (10\pi x)$, જ્યાં $ x$ અને $y$ મીટર અને $t$ સેકન્ડમાં છે.
    View Solution
  • 5
    $340 \,Hz$ ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં $125 \,cm$ લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. $cm$ હશે. (ધ્વનિનો વેગ $340 \,ms ^{-1}$ )
    View Solution
  • 6
    સમાન લંબાઈ ધરાવતી ઓપન અને ક્લોઝડ પાઇપની $p^{th}$ મી આવૃતિનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 7
    બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે.

    $y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,$

    $y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m$

    આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છે

    View Solution
  • 8
    સોનોમીટરના તારની લંબાઈ $0.75\;m$ અને ઘનતા $9 \times 10^3\;Kg / m ^3$ છે. તે સ્થિતિસ્થાપક હદ ઓળંગવા સિવાય $8.1\times 10^8 \;N / m ^2$ નો તણાવ સહન કરી શકે છે. આ તારમાં ઉત્પન્ન કરી શકાતી મુળભુત આવૃતિ કેટલી હોય?
    View Solution
  • 9
    લંબગત તરંગ કયાં માધ્યમમાંથી પ્રસરણ પામે?
    View Solution
  • 10
    બે સિતારના તાર $A$ અને $B$ દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ $5\,Hz$ મળે છે. જો $B$ તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં $3\,Hz$ જેટલો ઘટાડો થાય છે. જો $A$ ની આવૃતિ $425\,Hz$ હોય તો $B$ની મૂળભૂત આવૃતિ કેટલા $Hz$ હશે?
    View Solution