એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
JEE MAIN 2017, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રની દિવાલ પર વાયુ દબાણ લગાડે છે કારણ કે પરમાણુઓ .......
    View Solution
  • 2
    $10\,g$ વાયુનું સમતાપી વિસ્તરણથી કદ $V$ થી $2V$ કરવા વાયુ પર $575\,J$ કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની $rms$ ઝડપ ...... $m/s$ થશે?
    View Solution
  • 3
    બે વાયુના અણુના દળ $M_1$ અને $M_2$ છે,તો સમાન તાપમાને તેના $rms$ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $T$ તાપમાને વાયુ મિશ્રણ $2$ મોલ ઓકિસજન અને $4$ મોલ નિયોન ધરાવે છે.બધા જ કંપન પ્રકારો અવગણતા, તંત્રની કુલ આંતરિક ઊર્જા $........\,RT$ હશે.
    View Solution
  • 5
    અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $\frac{{3R}}{2},$હોય,તો $\gamma $
    View Solution
  • 6
    એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
    View Solution
  • 7
    વાયુના અણુઆો માટે સરેરાશ વર્ગિત વર્ગમૂળ $(rms)$ વેગ હોય છે.
    View Solution
  • 8
    નિશ્ચિત જથ્થાના વાયુનું અચળ દબાણે કદ $V$ છે. જો વાયુનું તાપમાન એટલું વધારવામાં આવે તો અણુના $v_{rms}$ નું મૂલ્ય બમણું થાય છે, તો તેનું નવું કદ .......
    View Solution
  • 9
    વિધાન: કોઈ આદર્શ વાયુ ના દરેક અણુઓ ની કુલ નિયમિત ગતિઉર્જા એ દબાણ અને તેના કદના ગુણાકાર થી $1.5\, $ ગણી હોય.

    કારણ: વાયુના અણુઓ એકબીજા સાથે સંઘાત પામે છે અને તેને લીધે તેઓનો વેગ બદલાય છે.

    View Solution
  • 10
    વાયુનું તાપમાન $-73°C$ છે. ........ $^oC$ તાપમાને વાયુને ગરમ કરવો જોઈએ જેથી પરમાણુઓની $rms$ વેગ બમણો થાય $?$
    View Solution