$300\,K$ તાપમાને રહેલ હીલિયમ વાયુનો થર્મલ વેગ $ms^{-1}$ માં કેટલો મળે?

$[k_B\, = 1 .4\times10^{-23}\,J/K;\, m_{He}\, = 7\times10^{-27}\,kg]$

JEE MAIN 2018, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ($J\, kg^{-1}\, K^{-1}$ માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર$= 27$)
    View Solution
  • 2
    $67.2\, lit$ નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં $STP$ એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા $20\,^oC$ વધારો કરવા માટે  ..... $J$ ઉષ્માની જરૂર પડે. [ $R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}$]
    View Solution
  • 3
    કોઈ આદર્શ વાયુ $2\, atm$ દબાણે અને $300\, K$ તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય $6 \times 10^{-8}\, s$ છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને $500\, K$ કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.
    View Solution
  • 4
    એક પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા વધારવામાં આવે તો સરેરાશ મુક્તપથ પર શું અસર પડશે.
    View Solution
  • 5
    $P$ દબાણ અને $T$ તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન $T$ સાથે કેવી રીતે બદલાય?
    View Solution
  • 6
    પાત્ર $A$ માં  ભરેલા વાયુના દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા પાત્ર $B$ માં  ભરેલા વાયુના દબાણ $2P$, કદ $V/4$ અને $2T$ તાપમાન છે. પાત્ર $A$ અને $B$ માં અણુઓની સંખ્યાનો ગુણોત્તર …..
    View Solution
  • 7
    વાયુના અણુની ઝડપો $1, 2, 3, 4$ અને $5\, km/sec$ છે.તો $rms$ ઝડપ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    પાત્રમાં $6g$ ઓક્સિજનનું દબાણ $P$ અને તાપમાન $400 K$ છે. તેમાં નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન લીક થઈ શકે. જો અંતિમ દબાણ $P/2$ અને તાપમાન $300 K$ થાય ત્યાં સુધી કેટલો ..... $g$ ઓક્સિજન લીક થશે?
    View Solution
  • 9
    મુક્તતાના અંશ $f$ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?
    View Solution
  • 10
    જ્યારે $\alpha$ મોલ જેટલો એક પરમાણ્વિક વાયુ $\beta$ મોલ જેટલા બહુ પરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામાં આવે ત્યારે મીશ્રણ દ્વિ પરમાણ્વિક વાયુ તરીક વર્તે છે. તો કંપન ગતિને અવગણતાં ક્યું વિધાન સાચું હશે.
    View Solution