જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યૂબની $105\, cm$ અને મેગ્નેફિકેશન પાવર સામાન્ય ગોઠવણ માટે $20 $ હોય તો તેની ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$  થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $60cm$ અને $10cm$ છે. તો મોટવણી કેટલી થાય?
    View Solution
  • 2
    ઓબ્જેક્ટિવ લેન્સ અને આઇપીસની કેન્દ્રલંબાઈ $10$ સેમી અને $10$ મિમી છે.ટ્યુબની લંબાઈ $11$ સેમી છે, તો ટેલિસ્કોપનું કોણીય મોટવણી ....
    View Solution
  • 3
    ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
    View Solution
  • 4
    માણસ $1 m$ થી નજીક જોઇ શકતો નથી,તો $25 cm$ અંતરે રહેલી બુક વાંચવા માટે કેટલા પાવરનો લેન્સ પહેરવો પડે?
    View Solution
  • 5
    હીરો ચળકતો દેળાય છે.કારણ કે...
    View Solution
  • 6
    લેન્સથી $2.4\; m$ ના અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ લેન્સની પાછળ $12 \;cm$ અંતરે રહેલ પડદા પર મળે છે. $1\; cm$ જાડાઈની અને $1.5$ વક્રિભવનાંક ધરાવતી કાચની એક પ્લેટને લેન્સ અને પડદાની વચ્ચે, તેનું સમતલ પડદાને સમાંતર રહે તેમ મૂકવામાં આવે તો હવે વસ્તુ લેન્સથી કેટલે દૂર ખસેડવી પડે કે જેથી તેનું પ્રતિબિંબ પડદા પર ઝિલાય?
    View Solution
  • 7
    $A.$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રસરણની દિશા પર આધારિત છે.

    $B.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે.

    $C.$ પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે.

    $D.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    લાલ, પીળા અને જાંબલી રંગના વક્રીભવનાંક $1.5140, 1.5170$ અને $1.5318$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર અને બીજા પ્રિઝમ માટે લાલ, પીળા અને જાંબલીે રંગના વક્રીભવનાંક $1.6434, 1.6499$ અને $1.6852$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
    View Solution
  • 9
    $P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\,\, cm$ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $16\,\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ કાચ હોય, તો ક્યાં......$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
    View Solution
  • 10
    શ્વેત પ્રકાશને $5°$ કોણના પ્રિઝમ માંથી પસાર કરેલ છે. જો લાલ અને વાદળી રંગોના વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$  હોય, તો તેમની વચ્ચેના વિભાજન કોણ..... હશે.
    View Solution