$90^o$ કોણ ધરાવતા પ્રિઝમ પર એકે સપાટીને લંબ કિરણ આપાત કરવામાં આવે છે. કિરણ કાચ$-$દવા માધ્યમ પર સંપૂર્ણ પરાવર્તન થાય છે. પરાવર્તન કોણ $45^o$ હોય તો વક્રીભવનાંક
  • A$n > \frac {1}{\sqrt 2}$
  • B$n > \sqrt 2$
  • C$n < \frac {1}{\sqrt 2}$
  • D$n < \sqrt 2$
AIIMS 2014, Medium
Download our app for free and get startedPlay store
b
The incident angle is \(45^{\circ}\) incident angle \(>\)

critical angle, \(i>i_{c}\)

\(\therefore \sin i>\sin i_{c}\) or \(\sin 45>\sin i_{c}\)

\(\sin i_{c}=\frac{1}{n}\)

\(\therefore \sin 45^{\circ}>\frac{1}{\mathrm{n}}\) or \(\frac{1}{\sqrt{2}}>\frac{1}{\mathrm{n}} \Rightarrow \mathrm{n}>\sqrt{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બહિર્ગોળ લેન્સ બિંદુંગત વસ્તુનું તેનાથી $50 \,cm$ અંતરે પ્રતિબિંબ રચે છે. એક બહિર્ગોળ લેન્સને પ્રતિબિંબની બાજુએ બહિર્ગોળ લેન્સ ની પાછળ $10\, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. સમત અરીસાને પ્રતિબિંબની બાજુએ, અંતર્ગોળ લેન્સની સામે મૂક્તા, અંતિમ પ્રતિબિંબ વસ્તુની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ  .............. $cm$ છે ?
    View Solution
  • 2
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી $2$ મળે છે.તો $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    જો ઓબ્જિેકિટવ લેન્સની કેન્દ્રલંબાઇ વધારવામાં આવે, તો .... 
    View Solution
  • 4
    એક માઇક્રોસ્કોપને એક કાગળ ઉપર દોરેલ નિશાની ઉપર વ્યવસ્થિત ફોકસ કરવામાં આવેલ છે અને આ કાગળ ઉપર $ 1.5$  વક્રીભવનાંકવાળા અને $3\; cm$  જાડાઇના કાચના સ્લેબને મૂકવામાં આવે છે. નિશાની ફરીથી સ્પષ્ટ દેખાય એટલા માટે માઇક્રોસ્કોપને કઇ દિશામાં ખસેડવું જોઇએ?
    View Solution
  • 5
    $\mu=1.525$ ના કાચના બનેલા બહિર્ગોળ લેન્સને ડુબાડવાથી તે અપસારી લેન્સ તરીકે વર્તે છે?
    View Solution
  • 6
    $\mu_{1}=1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $15^o$ છે, તેને $\mu_{2}=1.75$ વક્રીભવનાંક ધરાવતા અન્ય પ્રિઝમ સાથે જોડેલ છે. આ પ્રિઝમના સંયોજનથી કિરણ વિચલન વગર પસાર થાય છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ ($^o$ માં) કેટલો હશે?
    View Solution
  • 7
    પાત્રના તળિયે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ અંર્તગોળ અરીસા દ્વારા પાણીની સપાટીથી $25cm$ નીચે મળે,તો અરીસાની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 8
    માધ્યમ $x$ માંથી માધ્યમ $y$ માં જાય ત્યારે તેનો ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $x$ માં પ્રકાશની ઝડપ $v$ છે. તો માધ્યમ $y$ માં ઝડપ શું થશે?
    View Solution
  • 9
    પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?
    View Solution
  • 10
    અંતર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ $50\, cm $ છે. પદાર્થને .......$cm$ જગ્યાએ મૂકતાં પ્રતિબિંબ બમણા આકારનું વાસ્તવિક અને વ્યસ્ત મળશે.
    View Solution