$3.5 D$ પાવરના લેન્સને $- 2.5 D $ પાવરના લેન્સના સંપર્કમાં મૂક્લો છે. તો તંત્ર .............તરીકે વર્તેં છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માણસ $1 m$ થી નજીક જોઇ શકતો નથી,તો $25 cm$ અંતરે રહેલી બુક વાંચવા માટે કેટલા પાવરનો લેન્સ પહેરવો પડે?
    View Solution
  • 2
    વ્યક્તિએ સાદા ચશ્માં પહેરેલા છે,તેમાં કાચ અને આંખ વચ્ચે $2$ સેમીનું અંતર છે. તેનો પાવર $-5\,D$ છે. જો તે કોન્ટેકટ લેન્સ પહેરે તો તેનો પાવર ($D$ માં) કેટલો હશે?
    View Solution
  • 3
    આકૃતિમાં પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર છે, પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 4
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા .....$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 5
    કાંચના ટુકડાને જુદાં જુદાં કલરના અક્ષર પર મૂકતાં કયાં કલરના અક્ષર ઓછી ઉંચાઇ પર દેખાય?
    View Solution
  • 6
    આકૃતિ મુજબના લેન્સ દ્વારા.....
    View Solution
  • 7
    સાદા માઇક્રોસ્કોપમાં $2.5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મહતમ મોટવશક્તિ કેટલી થાય? (સ્પષ્ટ દ્રષ્ટિ માટે ન્યૂનતમ અંતર $25\, cm$)
    View Solution
  • 8
    માાઇક્રોસ્કોપની ટયુબ લંબાઇ $10cm$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $0.5cm$ અને $1cm$ છે,તો માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 9
    એક વસ્તુને $50 \,cm$ ના અંતરે અંત:ર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ શક્ય તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm$ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસા વડે ઉદ્દભવતી મોટવણીનું મૂલ્ય..... હશે.
    View Solution
  • 10
    સમતલીય બહિર્ગોળ લેન્સ એ $1.5$ વક્રીભવનાંકના કાચનો બનેલો છે. તેની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $ R$ છે. તો તેની કેન્દ્રલંબાઈ ......
    View Solution