Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.
ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું $230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર $10: 1$ છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ $46 \Omega$ છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે.
એક આદર્શ ટ્રાન્સફોર્મરના પ્રાથમિકમાં $100$ આંટાઓ અને ગૌણમાં $250$ આંટાઓ છે એસી વિદ્યુતસ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય $28\; V$ છે તો $r.m.s.$ મૂલ્ય આશરે કેલલંં છે?
આપેલ ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર $\vec{B}=3 \hat{i}+4 \hat{j}+5 \hat{k}$ મુજબ આપેલ છે. અહીં સળીયાનાં લંબાઈ $5\,m$ તથા તેને $y$ - અક્ષથી $x$ - અક્ષની બાજુમાં અચળ વેગ $1 \;ms ^{-1}$ થી ખસેડવામાં આવે છે. તો સળીયા પ્રેરીત $emf ........V$
સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ $L$ બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે?
આદર્શ કેપેસીટરનો કેપેસીટન્સ $0.2\, \mu F$ છે જેને $10\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેમાથી મુક્ત કરવામાં આવે છે. પછી તેને $0.5\,mH$ આત્મપ્રેરકત્વ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $5\,V$ હોય ત્યારે તેમાથી કેટલો પ્રવાહ ($A$ માં) વહેતો હશે?
શોર્ટ સર્કીટ કોઈલને. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. કોઈલમાં વિદ્યુત પ્રવાહ પ્રેરીત થવાનાં લીધે તેમાં વિદ્યુત પાવર પેદા થાય છે. જો આંટાઓની સંખ્યા ચોથા ભાગની તથા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો વિદ્યુત પાવરમાં